શા માટે 134 વર્ષ કોર્ટમાં ચાલતો રહ્યો કેસ, અયોધ્યા રામમંદિરનો 1528 થી 2023 સુધીનો ઇતિહાસ રહ્યો ખૂબ જ સંઘર્ષમય

Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામલલાના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રામલલા 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરમાં બિરાજશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના અનેક વરિષ્ઠ…

Trishul News Gujarati News શા માટે 134 વર્ષ કોર્ટમાં ચાલતો રહ્યો કેસ, અયોધ્યા રામમંદિરનો 1528 થી 2023 સુધીનો ઇતિહાસ રહ્યો ખૂબ જ સંઘર્ષમય

નામ લીધા વિના નણંદ નયનાબાએ ભાભી રિવાબાને ઝાટક્યા! ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની જરૂર નથી

Nainaba v/s Rivaba: એક તરફ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પુરજોશમાં છે તે સમયે કોંગ્રેસ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણનો અસ્વીકાર…

Trishul News Gujarati News નામ લીધા વિના નણંદ નયનાબાએ ભાભી રિવાબાને ઝાટક્યા! ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની જરૂર નથી

ભગવાન શ્રી રામને શુદ્ધ દેશી ઘીમાંથી બનેલા લાડુનો ચઢશે ભોગ, ચાંદીના વાસણોમાં તો પીરસવામાં આવશે મીઠાઈ, જાણો લાડુની વિશેષતા

Ram Mandir in Ayodhya: આ સમય દરમિયાન ભગવાન રામની નગરી અયોધ્યામાં રામલલાના જીવનના અભિષેકને લઈને ઘણી તેયારીઓ ચાલી રહી છે. રામ ભક્તો દ્વારા ભગવાન રામને…

Trishul News Gujarati News ભગવાન શ્રી રામને શુદ્ધ દેશી ઘીમાંથી બનેલા લાડુનો ચઢશે ભોગ, ચાંદીના વાસણોમાં તો પીરસવામાં આવશે મીઠાઈ, જાણો લાડુની વિશેષતા

ભાજપે કોંગ્રેસની સરખામણી કરી રાવણ સાથે- જે અયોધ્યા નહીં જાય તે જીવનભર પસ્તાશે, રામ મંદિરના ઉદ્ઘાટન પર રાજકારણ

Ram Mandir Pran Pratishtha: કોંગ્રેસ પાર્ટીએ 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા(Ram Mandir Pran Pratishtha) કાર્યક્રમમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.…

Trishul News Gujarati News ભાજપે કોંગ્રેસની સરખામણી કરી રાવણ સાથે- જે અયોધ્યા નહીં જાય તે જીવનભર પસ્તાશે, રામ મંદિરના ઉદ્ઘાટન પર રાજકારણ

રામલલ્લાની શોભાયાત્રા કેન્સલ- અયોધ્યામાં નહીં નીકળે ભગવાન રામની નગરયાત્રા, જાણો તેનું કારણ

Ramlalla procession cancelled: યુપીના અયોધ્યામાં ભગવાન રામલલાના અભિષેક પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક સમારોહ…

Trishul News Gujarati News રામલલ્લાની શોભાયાત્રા કેન્સલ- અયોધ્યામાં નહીં નીકળે ભગવાન રામની નગરયાત્રા, જાણો તેનું કારણ

રામ મંદિર બનવા પર મોહમ્મદ મિચલાએ ગર્વ વ્યક્ત કર્યો- જીવનમાં 50 વાર વાંચી શ્રીમદ્ ભગવદ્ ગીતા

Ram Mandir Communal Unity: અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર( Ram Mandir Communal Unity ) બનાવવામાં આવ્યું છે. આવનારી 22મી જાન્યુઆરીએ ભગવાનના મંદિરમાં મૂર્તિનો અભિષેક…

Trishul News Gujarati News રામ મંદિર બનવા પર મોહમ્મદ મિચલાએ ગર્વ વ્યક્ત કર્યો- જીવનમાં 50 વાર વાંચી શ્રીમદ્ ભગવદ્ ગીતા

22 જાન્યુઆરીએ ગુજરાતમાં જાહેર રજા આપવા કયા ધારાસભ્યએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર

Inauguration of Ram Mandir: અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કોઈ 108 ફૂટ લાંબી અગરબત્તી ભેટમાં આપી રહ્યા છે…

Trishul News Gujarati News 22 જાન્યુઆરીએ ગુજરાતમાં જાહેર રજા આપવા કયા ધારાસભ્યએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર

રામાયણના વિવધ પાત્રોના નામથી હવે ઓળખાશે અમદાવાદ – AMCએ લીધો મોટો નિર્ણય

Names of Ahmedabad areas from Ramayana: અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે શહેરનાં લોકોને ભગવાન રામ અને રામાયણની ઘટનાઓ…

Trishul News Gujarati News રામાયણના વિવધ પાત્રોના નામથી હવે ઓળખાશે અમદાવાદ – AMCએ લીધો મોટો નિર્ણય

પીએમ મોદી આજે રામ જન્મભૂમિને આપશે કરોડોની ભેટ! ભક્તો માટે ઊભી થશે અદભૂત સુવિધાઓ

PM Modi Ayodhya Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચી ગયા છે. જ્યાં તે લગભગ 16 હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ અયોધ્યાને ગિફ્ટ કરશે. અહીં નવા…

Trishul News Gujarati News પીએમ મોદી આજે રામ જન્મભૂમિને આપશે કરોડોની ભેટ! ભક્તો માટે ઊભી થશે અદભૂત સુવિધાઓ

Ayodhya Ram Mandir: અયોધ્યા રામ મંદિરમાં લાગશે 600 કિલોનો ઘંટ, ખાસિયતો સાંભળી વિશ્વાસ નહિ આવે

Ayodhya Ram Mandir 600kg Bell: વર્ષોની પ્રતિક્ષા બાદ અયોધ્યા (Ayodhya) માં રામજન્મભૂમિ ખાતે શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા (Ram Mandir Pran Pratishtha) થવા જઈ રહ્યો છે.…

Trishul News Gujarati News Ayodhya Ram Mandir: અયોધ્યા રામ મંદિરમાં લાગશે 600 કિલોનો ઘંટ, ખાસિયતો સાંભળી વિશ્વાસ નહિ આવે

સુરતના જવેલર્સે 5 હજાર ડાયમંડથી તૈયાર કર્યો અનોખો રામમંદિરનો નેકલેસ, એક હારમાં સમાઈ આખી રામાયણ

Surat Businessman Made Ram Mandir Necklace: સુરતમાં જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામ મંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રામ દરબાર સાથેનો જ્વેલર્સ વેપારીએ આ…

Trishul News Gujarati News સુરતના જવેલર્સે 5 હજાર ડાયમંડથી તૈયાર કર્યો અનોખો રામમંદિરનો નેકલેસ, એક હારમાં સમાઈ આખી રામાયણ

ઘરો-ઘરમાં સ્થાપિત થશે રામમંદિરની પ્રતિકૃતિ: સુરતની 30 બહેનોએ લાકડાની પ્લાયમાંથી તૈયાર કરી 100 જેટલી મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ

Wooden replica of Ram Mandir in Surat: હાલ દેશભરમાં અયોધ્યામાં બનેલ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ અયોધ્યાની…

Trishul News Gujarati News ઘરો-ઘરમાં સ્થાપિત થશે રામમંદિરની પ્રતિકૃતિ: સુરતની 30 બહેનોએ લાકડાની પ્લાયમાંથી તૈયાર કરી 100 જેટલી મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ