ગુજરાત(Gujarat): BAPS સંસ્થાના પૂર્વ વડા અને વિશ્વ વિખ્યાત સંત વિભૂતિ બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ(Pramukhswami Maharaj)ના નામ પર ધોરણ 8નાં પાઠ્યપુસ્તકમાં 8માં નંબરનો પાઠ આપવામાં…
Trishul News Gujarati વિશ્વ વિખ્યાત સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના નામે ધોરણ 8માં મુકાયો પાઠ- જાણો શું હશે આ પાઠમાં?baps
BAPSના બાળકોનો નિર્ધાર- પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીના વ્યસન મુક્ત સમાજના સંદેશને દેશ દુનિયામાં પહોંચાડવો
BAPS સંસ્થાના પૂર્વ વડા અને વિશ્વ વિખ્યાત સંત વિભૂતિ બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ(Pramukhswami Maharaj)ના શતાબ્દી મહોત્સવ નિમિત્તે વ્યસન મુક્તિ અભિયાન સમગ્ર દેશમાં જોરશોરમાં ચાલી…
Trishul News Gujarati BAPSના બાળકોનો નિર્ધાર- પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીના વ્યસન મુક્ત સમાજના સંદેશને દેશ દુનિયામાં પહોંચાડવોસારંગપુર મંદિરનો 106 માં પાટોત્સવની ધામધુમથી ઉજવણી, પ્રમુખ સ્વામીનું પ્રિય સ્થાન હતું આ મંદિર
ગુજરાત(Gujarat): BAPS સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ(Mahant Swami Maharaj)ના આશીર્વાદથી આજરોજ સારંગપુર(Sarangpur) મંદિરનો 106મો પાટોત્સવ આનંદપૂર્વક ઉજવાયો હતો. 1916 માં વૈશાખ સુદ 6 ના…
Trishul News Gujarati સારંગપુર મંદિરનો 106 માં પાટોત્સવની ધામધુમથી ઉજવણી, પ્રમુખ સ્વામીનું પ્રિય સ્થાન હતું આ મંદિરIIMના પ્રોફેસરોથી લઈને જ્ઞાનવત્સલ સ્વામી, મોટી-મોટી કંપનીના CEO આપશે માર્ગદર્શન- જાણો શું છે જોડાવવાની પ્રોસેસ
વિશ્વ વંદનીય સંત વિભૂતિ એવા પ્રમુખસ્વામી મહારાજ(Pramukhswami Maharaj)ના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. ઘણા મહાનુભાવ કહે છે કે, વિશ્વની નામાંકિત…
Trishul News Gujarati IIMના પ્રોફેસરોથી લઈને જ્ઞાનવત્સલ સ્વામી, મોટી-મોટી કંપનીના CEO આપશે માર્ગદર્શન- જાણો શું છે જોડાવવાની પ્રોસેસયુક્રેન યુદ્ધની પરિસ્થિતિમાંથી બીએપીએસ સંસ્થાની મદદથી પરત આવેલા યુવાનો બોલી ઉઠ્યા “થેન્ક્યુ મહંત સ્વામી મહારાજ”
હાલમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ના પ્રમુખ પદે વિરાજમાન મહંત સ્વામી મહારાજ સુરત કનાદ મુકામે નિર્માણાધિન અક્ષરધામ મંદિર ખાતે સુરતના ભક્તોને સત્સંગ લાભ આપવા…
Trishul News Gujarati યુક્રેન યુદ્ધની પરિસ્થિતિમાંથી બીએપીએસ સંસ્થાની મદદથી પરત આવેલા યુવાનો બોલી ઉઠ્યા “થેન્ક્યુ મહંત સ્વામી મહારાજ”યુક્રેનમાં ફસાયેલ ભારતીય વિદ્યાર્થીઓને મદદ વહારે પહોચી BAPS સ્વામિનારાયણ સંસ્થા – 1000 લોકોને ભારત લાવવા કવાયત શરુ
રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): રશિયા(Russia)ના આક્રમણને કારણે ત્રસ્ત યુક્રેનમાંથી જીવ બચાવીને પોલેન્ડમાં આવી ચુકેલા ભારતીયોની સેવામાં BAPS સ્વામિનારાયણ સંસ્થા(BAPS Swaminarayan Sanstha)ના સ્વયંસેવકો દિવસ-રાત જોડાઈ ગયા છે.…
Trishul News Gujarati યુક્રેનમાં ફસાયેલ ભારતીય વિદ્યાર્થીઓને મદદ વહારે પહોચી BAPS સ્વામિનારાયણ સંસ્થા – 1000 લોકોને ભારત લાવવા કવાયત શરુ“અક્ષરબ્રહ્મના વધામણાં” સુરતમાં મહંત સ્વામીને વધાવવા ઉમટી પડ્યા અસંખ્ય હરિભક્તો- જુઓ તસ્વીરો
સુરત(Surat): ભગવાન સ્વામિનારાયણ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ(Pramukhswami Maharaj)ના કાર્યને વેગવંતુ રાખનાર પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ(Mahatswami Maharaj) અનેક લોકોને જીવનરૂપી વિશાળ વટવૃક્ષમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને…
Trishul News Gujarati “અક્ષરબ્રહ્મના વધામણાં” સુરતમાં મહંત સ્વામીને વધાવવા ઉમટી પડ્યા અસંખ્ય હરિભક્તો- જુઓ તસ્વીરોPM મોદીનો BAPS સંસ્થાને અડધી રાતે આવ્યો ફોન, યુરોપના સત્સંગીઓને યુક્રેનથી આવતા ભારતીયની સેવામાં મોકલો…
યુક્રેન અને રશિયા(Ukraine-Russia war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન પોલેન્ડ-રોમાનિયા સહિત સરહદે(Poland-Romania border) વિદ્યાર્થીઓ ભૂખ્યા અને તરસ્યા બેસવા માટે મજબુર થયા છે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર…
Trishul News Gujarati PM મોદીનો BAPS સંસ્થાને અડધી રાતે આવ્યો ફોન, યુરોપના સત્સંગીઓને યુક્રેનથી આવતા ભારતીયની સેવામાં મોકલો…વધુ એક મુસ્લિમ દેશમાં હિન્દુ સ્વામિનારાયણ મંદિર માટે સરકારે આપી જગ્યા- જાણો હવે કયા દેશમાં લહેરાશે ધર્મ
વધુ એક મુસ્લિમ દેશ (Muslim country) માં હિન્દુ મંદિર (Hindu Temple) માટે ત્યાની સરકારે જમીન એનાયત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)…
Trishul News Gujarati વધુ એક મુસ્લિમ દેશમાં હિન્દુ સ્વામિનારાયણ મંદિર માટે સરકારે આપી જગ્યા- જાણો હવે કયા દેશમાં લહેરાશે ધર્મનવસારી BAPS મંદિરમાં ઉજવાયો ભવ્ય અન્નકૂટોત્સવ
નવસારી અન્નકૂટ મહોત્સવ: કોરોના બાદ પહેલી વખત છૂટ સાથે સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ મહોત્સવ યોજાયો, 350 થી વધુ વાનગીઓ ભોગ ધરાવાઈ હતી.અનેક હરીભક્તોએ દર્શન કર્યા. 2019માં…
Trishul News Gujarati નવસારી BAPS મંદિરમાં ઉજવાયો ભવ્ય અન્નકૂટોત્સવયુગ વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ધામગમનના આજે પાંચ વર્ષ પૂર્ણ- જુઓ બાપાની કેટલીક દિવ્ય સ્મૃતિઓ
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)ના વડા પ્રમુખ સ્વામી મહારાજની પાંચમી પૂણ્યતિથિ છે. પ્રમુખસ્વામી 13 ઓગસ્ટ,2016ના રોજ અક્ષરનિવાસી થયા હતા. પ્રમુખસ્વામી મહારાજે 95 વર્ષની ઉમરે સાળંગપુર…
Trishul News Gujarati યુગ વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ધામગમનના આજે પાંચ વર્ષ પૂર્ણ- જુઓ બાપાની કેટલીક દિવ્ય સ્મૃતિઓદરરોજ જીવન અને ઉપદેશોમાંથી પ્રેરણા મેળવવા માટે આ એપનો ઉપયોગ કરો, જાણો કેવી રીતે થશે ડાઉનલોડ?
Prerna Setu App: હાલનો ભૌતિકવાદી સમય ઘણો ભૌતિક આરામ અને આનંદ પ્રદાન કરે છે. જો કે, આ ખુશીઓ અલ્પજીવી હોય છે અને ઘણી વખત કોઈ…
Trishul News Gujarati દરરોજ જીવન અને ઉપદેશોમાંથી પ્રેરણા મેળવવા માટે આ એપનો ઉપયોગ કરો, જાણો કેવી રીતે થશે ડાઉનલોડ?