સુરતીલાલાઓ રસી તો લેવી જ પડશે! નહિતર… વેક્સિન સર્ટીફીકેટ વગર આ જગ્યાએ નહી મળે પ્રવેશ

સુરત(Surat): કોરોના(Corona) મહામારીએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે કેટલાય લોકોના કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. ત્યારે આ મહામારી સામે લડવા માટે સરકાર દ્વારા જનતાને રસીના…

Trishul News Gujarati News સુરતીલાલાઓ રસી તો લેવી જ પડશે! નહિતર… વેક્સિન સર્ટીફીકેટ વગર આ જગ્યાએ નહી મળે પ્રવેશ

રાજ્યના વિધાર્થીઓ માટે ખુશખબર: દિવાળીના વેકેશનને લઈને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ લીધો મોટો નિર્ણય

ગુજરાત(Gujarat): કોરોના(Corona) મહામારી બાદ 7 જૂનથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે અને હવે દિવાળી(Diwali-2021)ના તહેવારો ખુબ જ નજીક આવી રહ્યા છે. જેને…

Trishul News Gujarati News રાજ્યના વિધાર્થીઓ માટે ખુશખબર: દિવાળીના વેકેશનને લઈને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ લીધો મોટો નિર્ણય

દિવાળીના તહેવાર પહેલા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કર્યા એલર્ટ- કોરોનાના નિયમોને લઈને આપી કડક સુચના

કેન્દ્ર સરકારે(Central Government) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને આગામી તહેવારોને સાવચેતી સાથે સુરક્ષિત રીતે ઉજવવામાં આવે તેની ખાતરી કરવા જણાવ્યું છે.…

Trishul News Gujarati News દિવાળીના તહેવાર પહેલા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કર્યા એલર્ટ- કોરોનાના નિયમોને લઈને આપી કડક સુચના

કોરોના મહામારીમાં 10મી વખત PM મોદીએ કર્યું રાષ્ટ્રજોગ સંબોધન, દેશને આપ્યો આ ખાસ સંદેશ

રાષ્ટ્રને પોતાના સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદી(Narendra Modi)એ તહેવારો દરમિયાન લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આખા દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે…

Trishul News Gujarati News કોરોના મહામારીમાં 10મી વખત PM મોદીએ કર્યું રાષ્ટ્રજોગ સંબોધન, દેશને આપ્યો આ ખાસ સંદેશ

સુરતમાં મોબાઈલ દુકાનદાર સાથે 2.66 લાખના મુદ્દા-માલની ઠગાઈ કરનાર ભેજાબાજ આરોપી ઝડપાયો

સુરત(Surat): હાલમાં કોરોના(Corona) મહામારી વચ્ચે લોકોને વેપાર અને ધંધાની પદ્ધતિઓ પણ બદલાઈ ગઈ છે. જોવા જઈએ તો મોટા ભાગના લોકો ઓનલાઈનનો વેપાર કરતા થઈ ગયા…

Trishul News Gujarati News સુરતમાં મોબાઈલ દુકાનદાર સાથે 2.66 લાખના મુદ્દા-માલની ઠગાઈ કરનાર ભેજાબાજ આરોપી ઝડપાયો

BIG BREAKING NEWS: રાજ્ય સરકારનો મોટો નિર્ણય- જનતાને રાત્રી કર્ફ્યુંમાંથી આપવામાં આવી છૂટ

દેશમાં ધીમે ધીમે કોરોના(Corona)ના વાયરસના કેસો ઘટી રહ્યા છે. ત્યારે હવે કોરોના વાયરસના કેસોમાં થયેલા ઘટાડાને જોતા ઉત્તરપ્રદેશ(Uttar Pradesh) સરકારે રાજ્યમાં નાઇટ કર્ફ્યુ(Night curfew) હટાવવાનો…

Trishul News Gujarati News BIG BREAKING NEWS: રાજ્ય સરકારનો મોટો નિર્ણય- જનતાને રાત્રી કર્ફ્યુંમાંથી આપવામાં આવી છૂટ

કોરોનાને લઈને એઈમ્સના ડોકટરે આપી મહત્વની જાણકારી – જાણો ક્યાં સુધી દેશને કોરોનાથી ડરી-ડરીને જીવવું પડશે?

દેશમાં કોરોના(Corona) સંક્રમણના કેસમાં દિવસેને દિવસે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે હજુ પણ કોરોનાની ત્રીજી લહેર(third wave) સતાવી રહી છે. હજુ જો આપણે બેદરકારી…

Trishul News Gujarati News કોરોનાને લઈને એઈમ્સના ડોકટરે આપી મહત્વની જાણકારી – જાણો ક્યાં સુધી દેશને કોરોનાથી ડરી-ડરીને જીવવું પડશે?

સેંકડો માતા-પિતાના જીવ થયા અધ્ધર, શાળામાં એક સાથે આટલા વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા હાહાકાર

દેશમાં કોરોના(Corona)ના કેસોમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લીધે દેશના અલગ અલગ રાજ્યમાં સરકારે ધીમે ધીમે કોરોનાના પ્રતિબંધો હળવા કરી દીધા છે…

Trishul News Gujarati News સેંકડો માતા-પિતાના જીવ થયા અધ્ધર, શાળામાં એક સાથે આટલા વિધાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા હાહાકાર

છૂટછાટને જોઇને ફુલાઈ ન જતા: રસીના બંને ડોઝ લીધા હશે તો જ રમી શકશો ગરબા- જાણો સરકારની નવી ગાઈડલાઈન્સ

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona)નું સંક્રમણ ધીમે ધીમે ઓછુ થઇ રહ્યું છે જેના પગલે રાજ્ય સરકારે(State Government) પણ થોડી ઘણી છૂટછાટ આપવા માટે તૈયારી દર્શાવી છે. રાત્રિ…

Trishul News Gujarati News છૂટછાટને જોઇને ફુલાઈ ન જતા: રસીના બંને ડોઝ લીધા હશે તો જ રમી શકશો ગરબા- જાણો સરકારની નવી ગાઈડલાઈન્સ

BIG BREAKING: ગુજરાત સરકારે નવરાત્રીને લઈને મોટો નિર્ણય, સાથે રાત્રી કર્ફ્યુંમાં આપી મોટી રાહત

ગુજરાત(Gujarat): કોરોના(Corona) મહામારીને લઈને ગયા વર્ષે કોઈ પણ જગ્યા પર ગરબાના આયોજનને સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી નહોતી. જો કે આ વર્ષે કોરોનાની સ્થિતિ થોડી…

Trishul News Gujarati News BIG BREAKING: ગુજરાત સરકારે નવરાત્રીને લઈને મોટો નિર્ણય, સાથે રાત્રી કર્ફ્યુંમાં આપી મોટી રાહત

કોરોના મહામારી અંગે સૌથી મોટા સમાચાર, હવે નહિ આવે કોરોનાની ત્રીજી લહેર- જાણો કોણે આપ્યું ચોંકાવનારુ નિવેદન

કોરોના(Corona): દેશમાં કોરોના(Covid-19) વાયરસના કેસો સતત ઘટી રહ્યા છે અને મંગળવારે સંક્રમણના 26 હજાર કેસ નોંધાયા હતા તેમજ 252 મૃત્યુ નોંધાયા હતા. AIIMS ના ડાયરેક્ટર…

Trishul News Gujarati News કોરોના મહામારી અંગે સૌથી મોટા સમાચાર, હવે નહિ આવે કોરોનાની ત્રીજી લહેર- જાણો કોણે આપ્યું ચોંકાવનારુ નિવેદન

ગર્ભવતી મહિલાઓ માટે કોરોનાની ત્રીજી લહેરનું જોખમ કેટલું? જાણો શું કહે છે રિસર્ચ

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) નો અભ્યાસ જણાવે છે કે, કોરોના ગર્ભવતી મહિલાઓને વધારે પ્રમાણમાં સંક્રમિત કરી શકે છે. આ કારણે, તેઓ મધ્યમથી ગંભીર…

Trishul News Gujarati News ગર્ભવતી મહિલાઓ માટે કોરોનાની ત્રીજી લહેરનું જોખમ કેટલું? જાણો શું કહે છે રિસર્ચ