ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામમાં છેલ્લા ચાર મહિનામાં 21 લોકો લાપતા- કારણ સાંભળી આંચકો લાગશે

Bageshwar Dham Latest News: મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના છતરપુર (Chhatarpur) જિલ્લામાં સ્થિત બાગેશ્વર ધામમાં દરરોજ હજારો લોકો પહોંચે છે. અહીં તમામ શ્રદ્ધાળુઓ પોતાના મનની અનેક ઈચ્છાઓ…

Trishul News Gujarati ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામમાં છેલ્લા ચાર મહિનામાં 21 લોકો લાપતા- કારણ સાંભળી આંચકો લાગશે

અતીક-અશરફની હત્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમંત કથા મુલતવી રખાઈ- જાણો શું છે કારણ

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના કાનપુર(Kanpur) દેહાતમાં યોજાનારી બાગેશ્વર ધામ(Bageshwar Dham) પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Krishna Shastri)ની હનુમંત કથા(Hanumant Katha)ને મોકૂફ રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં કાયદો…

Trishul News Gujarati અતીક-અશરફની હત્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમંત કથા મુલતવી રખાઈ- જાણો શું છે કારણ

સાંઈબાબા પર વિવાદિત નિવેદન આપતા બરાબરના ફસાયા બાગેશ્વર બાબા, ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ FIR…

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના છતરપુર(Chhatarpur)ના બાગેશ્વર ધામ(Bageshwar Dham)ના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Krishna Shastri) વિરુદ્ધ મુંબઈની બાંદ્રા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાઈ બાબા અંગે આપેલા વિવાદાસ્પદ…

Trishul News Gujarati સાંઈબાબા પર વિવાદિત નિવેદન આપતા બરાબરના ફસાયા બાગેશ્વર બાબા, ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ FIR…

માર્કેટમાં વધુ એક ધીરેન્દ્ર બાબાની એન્ટ્રી! બાગેશ્વર ધામ જેવો જ ચલાવી રહ્યા છે દરબાર

જો વાત કરવામાં આવે તો થોડા સમયથી બાગેશ્વર ધામ(Bageshwar Dham) અને બાગેશ્વર બાબા(Bageshwar Baba) તરીકે ઓળખાતા પ્રમુખ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Krishna Shastri)ની ચર્ચાઓ તેજ…

Trishul News Gujarati માર્કેટમાં વધુ એક ધીરેન્દ્ર બાબાની એન્ટ્રી! બાગેશ્વર ધામ જેવો જ ચલાવી રહ્યા છે દરબાર

બાગેશ્વર ધામમાં મહિલાઓ નથી સુરક્ષિત- જાણો એવું તો શું થઈ ગયું કે, એક સાથે 50 મહિલા પહોચી પોલીસ સ્ટેશન

શનિવારે મુંબઈના મીરા રોડ વિસ્તારમાં બાગેશ્વર ધામ(Bageshwar Dham) સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Krishna Shastri)નો દિવ્ય દરબાર શણગારવામાં આવ્યો હતો. આ દરબારમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના લાખો…

Trishul News Gujarati બાગેશ્વર ધામમાં મહિલાઓ નથી સુરક્ષિત- જાણો એવું તો શું થઈ ગયું કે, એક સાથે 50 મહિલા પહોચી પોલીસ સ્ટેશન

‘છોટે મહારાજ’ નામથી પ્રખ્યાત ધીરેન્દ્ર શાસ્ત્રીનો નાનોભાઈ કેવી-કેવી હરકત કરી રહ્યો છે? જુઓ વિડીયો

ધીરેન્દ્ર કૃષ્ણ (Dhirendra Krishna): મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના છતરપુર (Chhatarpur) જિલ્લા પોલીસે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri) ના નાના ભાઈ સૌરભ…

Trishul News Gujarati ‘છોટે મહારાજ’ નામથી પ્રખ્યાત ધીરેન્દ્ર શાસ્ત્રીનો નાનોભાઈ કેવી-કેવી હરકત કરી રહ્યો છે? જુઓ વિડીયો

પહેલીવાર બાબાનો ચમત્કાર ફેઈલ? બાગેશ્વર ધામમાં 10 વર્ષની બાળકીનું મોત, ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભભૂતી આપી પણ…

બાગેશ્વર ધામ(Bageshwar Dham)ના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Krishna Shastri) આ દિવસોમાં ચર્ચામાં છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બાગેશ્વર ધામમાં રાજસ્થાન(Rajasthan)થી આવેલી…

Trishul News Gujarati પહેલીવાર બાબાનો ચમત્કાર ફેઈલ? બાગેશ્વર ધામમાં 10 વર્ષની બાળકીનું મોત, ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભભૂતી આપી પણ…

બાગેશ્વર ધામમાં અરજી લગાવવા ગયેલ મહિલાનું મોત, અચાનક જ ઢળી પડી…- જાણો શું છે સમગ્ર મામલો

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના બાગેશ્વર ધામ(Bageshwar Dham)માં ધાર્મિક મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ મહાકુંભમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Krishna Shastri) પણ દિવ્ય ચમત્કારિક દરબાર…

Trishul News Gujarati બાગેશ્વર ધામમાં અરજી લગાવવા ગયેલ મહિલાનું મોત, અચાનક જ ઢળી પડી…- જાણો શું છે સમગ્ર મામલો

રાતોરાત ગાયબ થયા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી? વિડીયો શેર કરી કહ્યું…

બાગેશ્વર ધામ(Bageshwar Dham) સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Krishna Shastri)એ પોતાનો એક વિડીયો શેર કરીને વિરોધીઓ પર નિશાન સાધ્યું છે. ઉત્તરાખંડના પ્રવાસે પહોંચેલી બાગેશ્વર ધામ સરકારે…

Trishul News Gujarati રાતોરાત ગાયબ થયા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી? વિડીયો શેર કરી કહ્યું…

બાગેશ્વર ધામને લઈને શંકરાચાર્યનું વધુ એક મોટું નિવેદન- ધીરેન્દ્ર શાસ્ત્રી અને પાકીસ્તાનને લઈને કરી આ મોટી વાત

જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે(Shankaracharya Swami Avimukteshwaranand) ફરી એકવાર બાગેશ્વર ધામ(Bageshwar Dham)ના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Krishna Shastri)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે,…

Trishul News Gujarati બાગેશ્વર ધામને લઈને શંકરાચાર્યનું વધુ એક મોટું નિવેદન- ધીરેન્દ્ર શાસ્ત્રી અને પાકીસ્તાનને લઈને કરી આ મોટી વાત

‘ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરનારા દેશદ્રોહી છે’- જાણો ભાજપના ક્યાં કેબિનેટ મંત્રીએ આપ્યું આ ચોંકાવનારૂ નિવેદન

મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં બાગેશ્વર ધામ(Bageshwar Dham)ના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Krishna Shastri)ને લઈને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ શાસિત છત્તીસગઢ(Chhattisgarh)ના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે(Bhupesh Baghel)…

Trishul News Gujarati ‘ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરનારા દેશદ્રોહી છે’- જાણો ભાજપના ક્યાં કેબિનેટ મંત્રીએ આપ્યું આ ચોંકાવનારૂ નિવેદન