ભારતે ફરી ગુમાવ્યાં વીર: જમ્મુના અનંતનાગમાં આતંકીઓ સામેની અથડામણમાં 2 જવાન શહીદ, 3 ઘાયલ

Jammu-Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ગઈકાલે ફરી આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. શનિવારે અનંતનાગના દૂરના વિસ્તારના જંગલમાં આતંકવાદીઓ સાથેની ભીષણ અથડામણમાં…

Trishul News Gujarati ભારતે ફરી ગુમાવ્યાં વીર: જમ્મુના અનંતનાગમાં આતંકીઓ સામેની અથડામણમાં 2 જવાન શહીદ, 3 ઘાયલ

કારગિલ યુદ્ધમાં આ નામ સાંભળીને થર-થર કાંપતા હતા દુશ્મનો, જાણો તે જવાનની વીરતા વિશે

KargilVijay Diwas 2024: કારગિલ વિજય દિવસ 2024 એ સ્વતંત્ર ભારતના તમામ દેશવાસીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસ ભારતમાં દર વર્ષે 26મી જુલાઈના…

Trishul News Gujarati કારગિલ યુદ્ધમાં આ નામ સાંભળીને થર-થર કાંપતા હતા દુશ્મનો, જાણો તે જવાનની વીરતા વિશે

Kargil Vijay Diwas 2024: PM મોદીએ દ્રાસમાં યુદ્ધ સ્મારક પર શહીદ જવાનોને આપી શ્રદ્ધાજંલિ; જુઓ વિડીયો

Kargil Vijay Diwas 2024: ભારત 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની રજત જયંતી ઉજવી રહ્યું છે. 25 વર્ષ પહેલા આ દિવસે ભારતીય સેનાએ પોતાની બહાદુરી…

Trishul News Gujarati Kargil Vijay Diwas 2024: PM મોદીએ દ્રાસમાં યુદ્ધ સ્મારક પર શહીદ જવાનોને આપી શ્રદ્ધાજંલિ; જુઓ વિડીયો

25 વર્ષ પહેલા દેશના વીર જવાનોએ આવી રીતે દુશ્મનોને કર્યા હતા ઘૂંટણિયે; જાણો કારગિલ વિજયની ગાથા

Kargil Vijay Diwas 2024: મા ભારતી કાજે યા હોમ કરીને કુદી પડનારા એ દરેક વીર જવાનને સલામ છે, દરેક ભારતીય એમનો ઋણી છે આ તે…

Trishul News Gujarati 25 વર્ષ પહેલા દેશના વીર જવાનોએ આવી રીતે દુશ્મનોને કર્યા હતા ઘૂંટણિયે; જાણો કારગિલ વિજયની ગાથા

વધુ ચાર સપુતે ઓઢ્યું તિરંગાનું કફન…જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 4 જવાનો શહીદ

Jammu Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સોમવાર રાતથી આતંકીઓ સાથે સેનાનું એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં સેનાના એક અધિકારી સહિત પાંચ જવાન…

Trishul News Gujarati વધુ ચાર સપુતે ઓઢ્યું તિરંગાનું કફન…જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 4 જવાનો શહીદ

‘કીર્તિ ચક્ર’થી સન્માનિત કરવામાં આવેલા કેપ્ટન અંશુમાન સિંહ કોણ હતા? જાણો તેમની બહાદુરીનો કિસ્સો

Martyred Captain Anshuman Singh: ભારતીય સેનાની બહાદુરીની કહાની તો બધાએ સાંભળી જ હશે. ભારતીય સેના હંમેશા સરહદ પર તૈનાત રહીને દેશની રક્ષા કરે છે. આ…

Trishul News Gujarati ‘કીર્તિ ચક્ર’થી સન્માનિત કરવામાં આવેલા કેપ્ટન અંશુમાન સિંહ કોણ હતા? જાણો તેમની બહાદુરીનો કિસ્સો

લદ્દાખ LAC પાસે ગોઝારી દુર્ઘટના: મિલિટરી એક્સરસાઈઝ દરમિયાન ટેન્ક નદી ઉફાન પર આવતા 5 જવાનો શહીદ

Ladakh Tank Accident: લદ્દાખના ન્યોમા ચુશુલ વિસ્તારમાં એક મોટી દુર્ઘટનાની માહિતી સામે આવી છે. અહીં સેનાના 5 જવાનો ટેન્ક પ્રેક્ટિસ દરમિયાન અકસ્માતનો(Ladakh Tank Accident) શિકાર…

Trishul News Gujarati લદ્દાખ LAC પાસે ગોઝારી દુર્ઘટના: મિલિટરી એક્સરસાઈઝ દરમિયાન ટેન્ક નદી ઉફાન પર આવતા 5 જવાનો શહીદ

NAGASTRA 1: સરહદ પારના આતંકી અડ્ડાઓની લંકા લગાવશે ભારતીય સેનાનું નાગાસ્ત્ર

Nagastra 1 drone against China Pakistan: ભારતીય સેનાને એવી શક્તિ મળી છે જેનાથી હવે આતંકની લંકાનો નાશ થશે. ભારતીય સેનાને સ્વદેશી બનાવટના આત્મઘાતી ડ્રોન નાગાસ્ત્ર-1નું(Nagastra…

Trishul News Gujarati NAGASTRA 1: સરહદ પારના આતંકી અડ્ડાઓની લંકા લગાવશે ભારતીય સેનાનું નાગાસ્ત્ર

મણિપુરમાં મધરાતે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો ઘાતક હુમલો; 2 જવાન શહીદ….

Two CRPF Jawans Martyred: મણિપુરમાં હિંસાનું ચક્ર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. અહીં કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે સંઘર્ષ ચાલુ છે. હવે માહિતી આવી…

Trishul News Gujarati મણિપુરમાં મધરાતે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો ઘાતક હુમલો; 2 જવાન શહીદ….

આ મહિલા ભારતના દુશ્મનોને કરશે ઠાર: જાણો ભારતની પહેલી મહિલા સ્નાઈપર સૈનિક વિશે, 56 પુરુષો વચ્ચે માત્ર એક મહિલાએ લીધી તાલીમ

Sniper Suman Kumari: ભારતીય સેના અને વિશેષ દળોમાં સ્નાઈપર્સ(Sniper Suman Kumari) મહત્વની ભૂમિકા ભજવે છે. સરહદ પર ચાલી રહેલું યુદ્ધ હોય, સર્જિકલ સ્ટ્રાઈક હોય, શહેરમાં…

Trishul News Gujarati આ મહિલા ભારતના દુશ્મનોને કરશે ઠાર: જાણો ભારતની પહેલી મહિલા સ્નાઈપર સૈનિક વિશે, 56 પુરુષો વચ્ચે માત્ર એક મહિલાએ લીધી તાલીમ

હિમપ્રપાત વચ્ચે દેવદૂત બની ભારતીય સેના: 500 લોકોને મોતના મુખમાંથી બચાવ્યા, જુઓ વીડિયો

Indian Army: ભારતીય સેનાએ બુધવારે સિક્કિમમાં ભારત-ચીન સરહદ પર નાથુલામાં ભારે હિમવર્ષાના કારણે ફસાયેલા 500 થી વધુ પ્રવાસીઓને બચાવ્યા છે. સેનાએ એક સત્તાવાર નિવેદનમાં આ…

Trishul News Gujarati હિમપ્રપાત વચ્ચે દેવદૂત બની ભારતીય સેના: 500 લોકોને મોતના મુખમાંથી બચાવ્યા, જુઓ વીડિયો

ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતીમાં જોડાવવા માંગતા ઉમેદવારો આ તારીખ સુધી જ ભરી શકશે ફોર્મ- જાણો છેલ્લી તારીખ

Recruitment ofAgniveer: ભારતીય સેનાના ભૂમિદળમાં અગ્નિવીર(Recruitment ofAgniveer) તરીકે જોડાવા ઇચ્છતા ઉમેદવારો 22 માર્ચ સુધીમાં www.cdnindianarmy.nic.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે. અગ્નિવીર બનાવા ઇચ્છતા ઉમેદવારે…

Trishul News Gujarati ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતીમાં જોડાવવા માંગતા ઉમેદવારો આ તારીખ સુધી જ ભરી શકશે ફોર્મ- જાણો છેલ્લી તારીખ