ભારતે ફરી ગુમાવ્યાં વીર: જમ્મુના અનંતનાગમાં આતંકીઓ સામેની અથડામણમાં 2 જવાન શહીદ, 3 ઘાયલ

Jammu-Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ગઈકાલે ફરી આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. શનિવારે અનંતનાગના દૂરના વિસ્તારના જંગલમાં આતંકવાદીઓ સાથેની ભીષણ અથડામણમાં…

Trishul News Gujarati News ભારતે ફરી ગુમાવ્યાં વીર: જમ્મુના અનંતનાગમાં આતંકીઓ સામેની અથડામણમાં 2 જવાન શહીદ, 3 ઘાયલ