file photo

ભાજપ વાળા AAP ના કોર્પોરેટરોને ખરીદવા ફોન કરે તો કેજરીવાલે પહેલો કોલ કોને કરવા કહ્યું- જાણો જલ્દી

સુરતના આમઆદમી પાર્ટીના 27 કોર્પોરેટરોને શુભેચ્છા આપવા પહોચેલા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ આજે સવારે વરાછા વિસ્તારની સોસાયટીમાં તમામ જીતેલા અને હારેલા ઉમેદવારોને શુભકામનાઓ આપી…

Trishul News Gujarati ભાજપ વાળા AAP ના કોર્પોરેટરોને ખરીદવા ફોન કરે તો કેજરીવાલે પહેલો કોલ કોને કરવા કહ્યું- જાણો જલ્દી

સુરતમાં ભાજપની સોનાની થાળીમાં ખીલ્લો ઠોક્યા બાદ કેજરીવાલ ગજવશે વરાછા રોડ- જાણો શું છે કાર્યક્રમ

સુરતમાં આમ આદમી પાર્ટીના ૨૭ જેટલા કોર્પોરેટર ચૂંટાઈ આવતા આપ ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સુરતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે એટલે કે ૨૬મી ફેબ્રુઆરીએ…

Trishul News Gujarati સુરતમાં ભાજપની સોનાની થાળીમાં ખીલ્લો ઠોક્યા બાદ કેજરીવાલ ગજવશે વરાછા રોડ- જાણો શું છે કાર્યક્રમ