કોર્ટે ના આપી રાહત: દારુ કૌભાંડના આરોપી CM અરવિંદ કેજરીવાલને 1 એપ્રિલ સુધી EDના રિમાન્ડ વધાર્યા

CM Arvind Kejriwal: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં, EDએ ફરી એકવાર સીએમ અરવિંદ કેજરીવાલને ગુરુવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા અને ફરીથી તેમના રિમાન્ડની માંગણી…

View More કોર્ટે ના આપી રાહત: દારુ કૌભાંડના આરોપી CM અરવિંદ કેજરીવાલને 1 એપ્રિલ સુધી EDના રિમાન્ડ વધાર્યા

EDની કસ્ટડીમાંથી CM કેજરીવાલે જાહેર કર્યો પહેલો ઓર્ડર, દિલ્હીમાં હવે જેલમાંથી ચાલશે સરકાર?

Arvind Kejriwal Arrest News: દિલ્હી દારૂ કૌભાંડમાં સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં રહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી રહ્યા છે. તેણે…

View More EDની કસ્ટડીમાંથી CM કેજરીવાલે જાહેર કર્યો પહેલો ઓર્ડર, દિલ્હીમાં હવે જેલમાંથી ચાલશે સરકાર?

‘ભારતમાં રહીને ભારતીયો સાથે જ કરે છે ગદ્દારી…’ -જાણો અરવિંદ કેજરીવાલે કોના પર સાધ્યું નિશાન

Arvind Kejriwal targeted the central government: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે શુક્રવારે છત્તીસગઢના બિલાસપુરમાં જનસભાને સંબોધિત કરતા ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે તેમની…

View More ‘ભારતમાં રહીને ભારતીયો સાથે જ કરે છે ગદ્દારી…’ -જાણો અરવિંદ કેજરીવાલે કોના પર સાધ્યું નિશાન

અરવિંદ કેજરીવાલની લેખિત ભવિષ્યવાણી પડી ખોટી- BJPએ ખોટા સાબિત કર્યા EXIT POLL

દિલ્હી(Delhi): હાલ ગુજરાત(Gujarat)માં વિધાનસભાની ચુંટણી(Assembly elections)ના પરિણામની ગણતરીની કલાકો જ બાકી રહી છે. ત્યારે અરવિંદ કેજરીવાલની ‘AAP’ સરકાર પણ ગુજરાતમાં બેટિંગ કરી ચુકી છે અને તેઓ…

View More અરવિંદ કેજરીવાલની લેખિત ભવિષ્યવાણી પડી ખોટી- BJPએ ખોટા સાબિત કર્યા EXIT POLL

‘મને એક દિવસ માટે CBI-ED સોંપી દો, અડધું ભાજપ જેલમાં હશે’ – અરવિંદ કેજરીવાલ

દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) મોટું નિવેદન આપતા કહ્યું છે કે, જો તપાસ એજન્સીઓને 24 કલાકનો સમય આપવામાં આવે તો ભાજપ(BJP)ના અડધા નેતાઓ જેલમાં હશે.…

View More ‘મને એક દિવસ માટે CBI-ED સોંપી દો, અડધું ભાજપ જેલમાં હશે’ – અરવિંદ કેજરીવાલ

ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાને કાબુમાં લેવા અલ્પેશ કથીરીયાને ખુદ અરવિંદ કેજરીવાલે AAP માં જોડાવા આમંત્રણ આપ્યું

ગુજરાત આમ આદમી પાર્ટી માં આજે પાટીદાર અનામત આંદોલનકારી નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જોડાઈ જતા ગુજરાત ભાજપમાં ભય ઊભો થયો છે. હાલમાં આમ…

View More ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાને કાબુમાં લેવા અલ્પેશ કથીરીયાને ખુદ અરવિંદ કેજરીવાલે AAP માં જોડાવા આમંત્રણ આપ્યું

ગુજરાતીઓ આ નંબર પર ફોન કરો અને કહો કોણ છે યોગ્ય મુખ્યમંત્રીનો ચહેરો?

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. 27…

View More ગુજરાતીઓ આ નંબર પર ફોન કરો અને કહો કોણ છે યોગ્ય મુખ્યમંત્રીનો ચહેરો?

ભાજપે સૌરાષ્ટ્રને ‘સૌતેલા સૌરાષ્ટ્ર’ બનાવી દીધું, પણ ‘AAP’ તેને ‘સુવર્ણ સૌરાષ્ટ્ર’ બનાવશે – જાણો કોણે કહ્યું

ગુજરાત(Gujarat): રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા અત્યારે ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. રાઘવજીએ ભાવનગર અને અમરેલીની પદયાત્રામાં ભાગ લીધો હતો. રાઘવ ચઢ્ઢાએ ભાવનગર…

View More ભાજપે સૌરાષ્ટ્રને ‘સૌતેલા સૌરાષ્ટ્ર’ બનાવી દીધું, પણ ‘AAP’ તેને ‘સુવર્ણ સૌરાષ્ટ્ર’ બનાવશે – જાણો કોણે કહ્યું

કેજરીવાલના આગમન પહેલા રસ્તા પર લખાયું GO BACK KEJRIWAL, જાણો કયા શહેરમાં ભાજપ આપ વચ્ચે થયું ઘર્ષણ

હાલમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ગુજરાતમાં પોસ્ટર વોર ચાલી રહ્યું છે ત્યારે હવે વડોદરામાં સ્થાનિક રાજકારણમાં પોસ્ટર વોર પછી રસ્તા પરનું લખાણ ચર્ચામાં આવ્યું છે. આજે…

View More કેજરીવાલના આગમન પહેલા રસ્તા પર લખાયું GO BACK KEJRIWAL, જાણો કયા શહેરમાં ભાજપ આપ વચ્ચે થયું ઘર્ષણ

‘હું ઈશ્વરને માનીશ નહીં’ લખાણ સાથે ગુજરાતમાં કેજરીવાલના મુસ્લિમ ટોપી સાથે લાગ્યા બેનરો- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): આગામી સમયમાં રાજ્યની વિધાનસભા ચૂંટણી આવી રહી છે. તે પહેલા જ રાજકારણમાં હલચલ તેજ બની ગઈ છે. જો વાત કરવામાં આવે તો આમ આદમી…

View More ‘હું ઈશ્વરને માનીશ નહીં’ લખાણ સાથે ગુજરાતમાં કેજરીવાલના મુસ્લિમ ટોપી સાથે લાગ્યા બેનરો- જુઓ વિડીયો

કેજરીવાલ- ભગવંત માન આવતી કાલે ફરી આવશે ગુજરાત પ્રવાસે, 4 જનસભા સંબોધશે

ગુજરાત(Gujarat): ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 8 અને 9 ઓક્ટોબરે ગુજરાત પધારી રહ્યા છે. ત્યારબાદ 8 ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ…

View More કેજરીવાલ- ભગવંત માન આવતી કાલે ફરી આવશે ગુજરાત પ્રવાસે, 4 જનસભા સંબોધશે

BJP Vs AAP: સરકારી શાળાઓને ઠીક કરવામાં ભાજપને 15,000 વર્ષ લાગશે: મનીષ સિસોદિયા

ગુજરાત(Gujarat): દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ નિવેદન કર્યું છે. આપણે…

View More BJP Vs AAP: સરકારી શાળાઓને ઠીક કરવામાં ભાજપને 15,000 વર્ષ લાગશે: મનીષ સિસોદિયા