બાબા બાગેશ્વરનો દાવો: રક્ષા મંત્રી મારી સાથે વાત કરે, હું મારી શક્તિઓથી ઘટના બનતા પહેલા જ જણાવી દઈશ

Baba Bageshwar to Defense Minister: 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલાને કારણે સમગ્ર દેશ ગુસ્સાથી ભરાયેલો છે. સાથે જ દેશને ભરોસો…

Trishul News Gujarati News બાબા બાગેશ્વરનો દાવો: રક્ષા મંત્રી મારી સાથે વાત કરે, હું મારી શક્તિઓથી ઘટના બનતા પહેલા જ જણાવી દઈશ

આ કપલે લગ્નની 17મી વર્ષગાંઠ પર પાકિસ્તાનને એવો ઝટકો આપ્યો કે, તમે પણ વખાણ કરતા થાકશો નહીં

Protest against Pakistan: કાશ્મીરમાં થયેલા પર્યટકો પર આતંકવાદી હુમલા બાદ આખા દેશમાં ભારે આક્રોશ ફેલાયેલો છે. દેશભરમાં લોકો પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. દરેક…

Trishul News Gujarati News આ કપલે લગ્નની 17મી વર્ષગાંઠ પર પાકિસ્તાનને એવો ઝટકો આપ્યો કે, તમે પણ વખાણ કરતા થાકશો નહીં

પહેલગામ કાયર આતંકવાદી હુમલામાં સેનાની ત્રણેય પાંખને થયું નુકસાન, 2 જવાનો શહીદ

Indian soldiers martyred in Pahalgam: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલ કાયરાના આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હલાવી નાખ્યો છે. આ હુમલામાં કુલ 26 લોકોએ જીવ ગુમાવ્યા.…

Trishul News Gujarati News પહેલગામ કાયર આતંકવાદી હુમલામાં સેનાની ત્રણેય પાંખને થયું નુકસાન, 2 જવાનો શહીદ

શું વક્ફ કાયદા પર આજે સુપ્રીમ કોર્ટ લગાવશે સ્ટે? આજે મળશે ત્રણ મોટા સવાલોના જવાબ

Supreme Court Waqf Act: વક્ફ સુધારણા કાયદો 2025 પર આજે દેશની સર્વોચ્ચ અદાલતમાં સતત બીજા દિવસે સુનવણી થવાની છે. આજે આ મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ…

Trishul News Gujarati News શું વક્ફ કાયદા પર આજે સુપ્રીમ કોર્ટ લગાવશે સ્ટે? આજે મળશે ત્રણ મોટા સવાલોના જવાબ

વન્યજીવો પ્રત્યે PM મોદીનો અદ્ભુત્ત પ્રેમ: બોટલથી સિંહણના બચ્ચાંને પીવડાવ્યું દૂધ, જુઓ દ્રશ્યો

PM Modi Vantara video: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને આ દરમિયાન તેમણે વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. સોમનાથ મંદિરમાં (PM Modi Vantara…

Trishul News Gujarati News વન્યજીવો પ્રત્યે PM મોદીનો અદ્ભુત્ત પ્રેમ: બોટલથી સિંહણના બચ્ચાંને પીવડાવ્યું દૂધ, જુઓ દ્રશ્યો

ઓમ શાંતિ: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડમાં મહાકુંભ જતા 18 થી વધુના મોત, ઘણા ઘાયલ

stampede at New Delhi: પ્રયાગરાજ જવા માટેની ટ્રેન પકડવા માટે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડને કારણે ભાગદોડ મચી ગઈ હતી. તેમાં અત્યાર…

Trishul News Gujarati News ઓમ શાંતિ: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડમાં મહાકુંભ જતા 18 થી વધુના મોત, ઘણા ઘાયલ

પરીક્ષા પે ચર્ચામાં PM મોદીનો વિદ્યાર્થીઓને બોધપાઠ: ડિપ્રેશનથી બચવા આપ્યો ગુરુમંત્ર

Pariksha Pe Charcha 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બહુપ્રતિક્ષિત ‘પરીક્ષા પે ચર્ચા’ની આઠમી આવૃત્તિ આજે નવા અને વિસ્તૃત સ્વરૂપમાં પાછી આવી છે. તેમાં ઘણા (Pariksha…

Trishul News Gujarati News પરીક્ષા પે ચર્ચામાં PM મોદીનો વિદ્યાર્થીઓને બોધપાઠ: ડિપ્રેશનથી બચવા આપ્યો ગુરુમંત્ર

PM મોદીએ મહાકુંભના સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO

PM Modi Mahakumbh Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી. જ્યાં તેમણે પવિત્ર સંગમ સ્થાન ખાતે સ્નાન કર્યા બાદ આસ્થાની ડૂબકી લગાવી (PM…

Trishul News Gujarati News PM મોદીએ મહાકુંભના સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO

Republic Day: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્તવ્યપથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, 21 તોપોની સલામી

Republic Day 2025 Live Updates: ભારતભરમાં આજે 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Droupadi Murmu) અને ચીફ…

Trishul News Gujarati News Republic Day: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્તવ્યપથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, 21 તોપોની સલામી

કાશ્મીરમાં PM મોદીએ સોનમર્ગ ટનલનું કર્યું ઉદ્ઘાટન, જાણો કેટલી મહત્વની છે આ ટનલ?

Kashmir Sonmarg Tounnel: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. અહીંયા પહોંચી પીએમ મોદી સોનમર્ગ ટનલનું (Kashmir Sonmarg Tounnel) ઉદઘાટન કર્યું હતું. આ…

Trishul News Gujarati News કાશ્મીરમાં PM મોદીએ સોનમર્ગ ટનલનું કર્યું ઉદ્ઘાટન, જાણો કેટલી મહત્વની છે આ ટનલ?

તિરુપતિ મંદિરમાં ધક્કામુક્કી થતાં 6 શ્રદ્ધાળુનાં મોત, 40 ઈજાગ્રસ્ત; જુઓ LIVE વિડીયો

Tirupati Temple News: બુધવારે સાંજે આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પાસે ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 6 લોકોનાં…

Trishul News Gujarati News તિરુપતિ મંદિરમાં ધક્કામુક્કી થતાં 6 શ્રદ્ધાળુનાં મોત, 40 ઈજાગ્રસ્ત; જુઓ LIVE વિડીયો

સરકારની મોટી જાહેરાત: રોડ અકસ્માતમાં પીડિતોને મળશે 1.5 લાખની કેશલેસ સારવાર, જાણો વિગત

Central Government Scheme: કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે ભારત સરકાર માર્ચ-2025 સુધી રોડ અકસ્માતના પીડિતો માટે કેશીલેશ ટ્રીટમેન્ટ આપનારી એક સ્કીમ…

Trishul News Gujarati News સરકારની મોટી જાહેરાત: રોડ અકસ્માતમાં પીડિતોને મળશે 1.5 લાખની કેશલેસ સારવાર, જાણો વિગત