‘ભગવાન આવો કપાતર પુત્ર કોઈને ન આપે’: માતાની હત્યા કરીને 900 કિલોમીટર દુર મૂકી આવ્યો મૃતદેહ

Son killed mother in Uttar Pradesh: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના સંગમ વિસ્તારમાં એક યુવક સૂટકેસ લઈને ફરતો હતો. પોલીસને શંકા ગઈ અને જ્યારે યુવકે સૂટકેસમાં…

View More ‘ભગવાન આવો કપાતર પુત્ર કોઈને ન આપે’: માતાની હત્યા કરીને 900 કિલોમીટર દુર મૂકી આવ્યો મૃતદેહ

જયશ્રી રામના નારા સાથે અતીક અને તેના ભાઈ અશરફ પર વરસાવી ગોળીઓ- જાણો કોણ છે આ હત્યારાઓ

Atique Ahmed Murder: ઉત્તર પ્રદેશ(UP)ના માફિયા અતીક અહેમદ(Atique Ahmed) અને તેના ભાઈ અશરફ(Ashraf)ની ત્રણ વ્યક્તિઓએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. આ ઘટના બાદ સમગ્ર…

View More જયશ્રી રામના નારા સાથે અતીક અને તેના ભાઈ અશરફ પર વરસાવી ગોળીઓ- જાણો કોણ છે આ હત્યારાઓ

સાબરમતી જેલથી પ્રયાગરાજ- જેલમાંથી બહાર આવતા જ દહેશતમાં દેખાયો અતિક અહેમદ, બોલ્યો: આ મને મારવા…

16 દિવસમાં અતીક અહેમદ(atique ahmed)ને ફરી એકવાર સાબરમતી જેલ(Sabarmati Jail)માંથી પ્રયાગરાજ(Prayagraj) લઈ જવામાં આવી રહ્યો છે. પ્રયાગરાજ પોલીસ એ જ વાહનો લઈને પહોંચી છે જે…

View More સાબરમતી જેલથી પ્રયાગરાજ- જેલમાંથી બહાર આવતા જ દહેશતમાં દેખાયો અતિક અહેમદ, બોલ્યો: આ મને મારવા…

બાઇક સવારને બચાવવા જતા પલટી શાળાની બસ, બે બાળકોના દુઃખદ મોત અને 35 લોકો… ‘ઓમ શાંતિ’

અકસ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (Prayagraj)માં બાઇક સવારને બચાવવા માટે સ્પીડમાં આવતી બસ રોડ…

View More બાઇક સવારને બચાવવા જતા પલટી શાળાની બસ, બે બાળકોના દુઃખદ મોત અને 35 લોકો… ‘ઓમ શાંતિ’

આંખો ભીની કરી દેશે આ વિડીયો! ૧૫ કિલોમીટર પગપાળા ચાલી ખંભા પર ઊંચકી ઘરે લાવ્યા દીકરાનો મૃતદેહ

ઉતર પ્રદેશ(Uttar Pradesh)ના પ્રયાગરાજ(Prayagraj)માં એક પિતા પોતાના પુત્રના મૃતદેહને ખભા પર લઈ જતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. 15 કિલોમીટર સુધી ચાલ્યા બાદ સેનાના જવાનો(Army…

View More આંખો ભીની કરી દેશે આ વિડીયો! ૧૫ કિલોમીટર પગપાળા ચાલી ખંભા પર ઊંચકી ઘરે લાવ્યા દીકરાનો મૃતદેહ

પિતાના એક ઠપકાથી માઠુ લાગી આવતા ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું- ‘ઓમ શાંતિ’

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના સંગમ શહેર પ્રયાગરાજ(Prayagraj)થી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં 9માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પિતાના એક ઠપકાથી નારાજ થઈને ગળાફાંસો ખાઈને આપઘાત કરી…

View More પિતાના એક ઠપકાથી માઠુ લાગી આવતા ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું- ‘ઓમ શાંતિ’

મૃત છોકરીને તંત્ર વિદ્યાથી જીવતી કરી રહ્યો હતો પરિવાર, ચોથા દિવસે જે થયું એ જોઇને પોલીસનો પણ પરસેવો છૂટ્યો

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (Prayagraj, Uttar Pradesh) માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં તંત્ર મંત્ર દ્વારા મૃત યુવતીને જીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો…

View More મૃત છોકરીને તંત્ર વિદ્યાથી જીવતી કરી રહ્યો હતો પરિવાર, ચોથા દિવસે જે થયું એ જોઇને પોલીસનો પણ પરસેવો છૂટ્યો

ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં રહેલા ફુવારામાં સિક્રેટ કેમેરા લગાવી અશ્લીલ વિડીયો કરતો હતો રેકોર્ડ- ભાંડો ફૂટતા…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં સંગમ શહેર પ્રયાગરાજ(Prayagraj)ની પોલીસે ફરી ગર્લ્સ હોસ્ટેલ(Girls Hostel)ના સંચાલક અને ફુવારામાં કેમેરા લગાવનારની ધરપકડ કરી છે. આરોપ છે કે, તે બાથરૂમના ફુવારામાં…

View More ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં રહેલા ફુવારામાં સિક્રેટ કેમેરા લગાવી અશ્લીલ વિડીયો કરતો હતો રેકોર્ડ- ભાંડો ફૂટતા…

આ છે કરોડપતિ કામવાળો! વર્ષોથી નથી ઉપાડ્યો પગાર અને માંગે છે ભીખ- બેંક બેલેન્સ જોઈ પહોળી થઇ જશે આંખો

શરીર પર ગંદા અને દુર્ગંધવાળા વસ્ત્રોમાં સજ્જ ધીરજનો દેખાવ જોઈને બધા તેને ગાંડા કે ભિખારી સમજે છે. પાગલના પોશાકમાં ધીરજ CMO ઓફિસની આસપાસ ફરતો જોવા…

View More આ છે કરોડપતિ કામવાળો! વર્ષોથી નથી ઉપાડ્યો પગાર અને માંગે છે ભીખ- બેંક બેલેન્સ જોઈ પહોળી થઇ જશે આંખો

એક જ પરિવારના 5 સભ્યની ઘાતકી હત્યા, માં-દીકરી સાથે બળાત્કારની આશંકા અને 2 વર્ષની બાળકી…

યુપી(UP): પ્રયાગરાજ(Prayagraj) જિલ્લામાં ફરી એકવાર સામૂહિક હત્યાનો મામલો સામે આવ્યો છે. થરવઈ પોલીસ સ્ટેશન(Tharwai Police Station) વિસ્તારના ઘેવરાજપુર(Ghevrajpur) ગામમાં શુક્રવારે મધરાતે હત્યારાઓએ એક જ પરિવારના…

View More એક જ પરિવારના 5 સભ્યની ઘાતકી હત્યા, માં-દીકરી સાથે બળાત્કારની આશંકા અને 2 વર્ષની બાળકી…

એક જ પરિવારના પાંચ લોકોના મોતથી ચારેબાજુ મચ્યો હાહાકાર- ત્રણ બાળકો સહીત માતાને પણ રહેંસી નાખી

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પ્રયાગરાજ (Prayagraj)માં એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે. મહિલા અને ત્રણ બાળકોને તીક્ષ્ણ હથિયાર વડે…

View More એક જ પરિવારના પાંચ લોકોના મોતથી ચારેબાજુ મચ્યો હાહાકાર- ત્રણ બાળકો સહીત માતાને પણ રહેંસી નાખી

અખાડા પરિષદના મહંત નરેન્દ્ર ગિરીના મોતને લઈને સુસાઇડ નોટમાં થયા ચોંકાવનારા ઘટસ્ફોટ- આવ્યો નવો વળાંક

પ્રયાગરાજ(Prayagraj): અખિલ ભારતીય અખાડા પરિષદ(Akhil Bharatiya Akhara Parishad)ના પ્રમુખ અને નિરંજની અખાડાના સચિવ મહંત નરેન્દ્ર ગિરી(Mahant Narendra Giri)ની કથિત આત્મહત્યાનો મામલો ઉકેલાતો નથી. મહંતે પોતાની…

View More અખાડા પરિષદના મહંત નરેન્દ્ર ગિરીના મોતને લઈને સુસાઇડ નોટમાં થયા ચોંકાવનારા ઘટસ્ફોટ- આવ્યો નવો વળાંક