હિન્દુ મહાસભાના નેતાએ રામનવમીએ હિંસા ભડકાવવા ગૌ હત્યા કરાવી- પોલીસે આરોપીઓને કર્યા જેલ હવાલે

રામ નવમી(Ram Navami)ના દિવસે દેશના અનેક વિસ્તારોમાં હિંસાની ઘટનાઓ સામે આવી હતી. મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં હિંસક અથડામણ થઈ હતી. ઉત્તર…

Trishul News Gujarati હિન્દુ મહાસભાના નેતાએ રામનવમીએ હિંસા ભડકાવવા ગૌ હત્યા કરાવી- પોલીસે આરોપીઓને કર્યા જેલ હવાલે

વડોદરામાં ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં પથ્થરમારા બાદ ગૃહ વિભાગ એક્શનમાં- લેવાયો આ સૌથી મોટો નિર્ણય

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)માં શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થર મારા પછી ગૃહ વિભાગ(Home department) દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો લો એન્ડ ઓર્ડર…

Trishul News Gujarati વડોદરામાં ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં પથ્થરમારા બાદ ગૃહ વિભાગ એક્શનમાં- લેવાયો આ સૌથી મોટો નિર્ણય

ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો! રામનવમીની શોભાયાત્રામાં વીજ કરંટ લાગવાથી 3 લોકોના મોત- જુઓ વિડીયો

રામનવમી(Ram Navami)ના અવસર પર એક કાળજું કંપાવી દે તે પ્રકારની ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો રાજસ્થાન(Rajasthan)ના કોટા(Kota)માં રામ નવમીના અવસર પર…

Trishul News Gujarati ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો! રામનવમીની શોભાયાત્રામાં વીજ કરંટ લાગવાથી 3 લોકોના મોત- જુઓ વિડીયો

રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારો કરનારાને સરકારે આપી સજા- જુઓ કેવી રીતે ઘર પર ફરી વળ્યા બુલડોઝર

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ખરગોન(Khargone)માં રામનવમી(Ram navami)ના અવસર પર થયેલી હિંસા બાદ શિવરાજ સિંહ ચૌહાણ(Shivraj Singh Chauhan) એક્શન મોડમાં આવ્યા છે. સોમવારે રમખાણોના આરોપીઓના મકાનો તોડી પાડવાની…

Trishul News Gujarati રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારો કરનારાને સરકારે આપી સજા- જુઓ કેવી રીતે ઘર પર ફરી વળ્યા બુલડોઝર

કોણ ડહોળી રહ્યું છે ગુજરાતની શાંતિ? દ્વારકામાં ભગવો ઝંડો સળગાવી દેતાં મામલો બિચક્યો- વિડીયો વાયરલ

ગુજરાત(Gujarat): સાબરકાંઠા(Sabarkantha)ના હિંમતનગર(Himmatnagar) અને આણંદ(Anand)ના ખંભાત(Khambhat)માં રામ નવમીની રેલીમાં પથ્થરમારાની ઘટના બાદ તંગદિલી સર્જાઈ હતી, ત્યારબાદ દ્વારકા(Dwarka)માં રામ નવમી(Ram navami)ની રેલીમાં યુવકે ભગવો ઝંડો સળગાવી…

Trishul News Gujarati કોણ ડહોળી રહ્યું છે ગુજરાતની શાંતિ? દ્વારકામાં ભગવો ઝંડો સળગાવી દેતાં મામલો બિચક્યો- વિડીયો વાયરલ

આ તારીખે ઉજવાશે રામ નવમી: જાણો શુભ મહુર્ત અને પૂજાની વિધિ

ચૈત્ર માસના શુક્લ પક્ષની તિથિએ રામ નવમી(Ram navami) ઉજવવામાં આવે છે. રામ નવમીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે મર્યાદા પુરુષોત્તમ…

Trishul News Gujarati આ તારીખે ઉજવાશે રામ નવમી: જાણો શુભ મહુર્ત અને પૂજાની વિધિ