ફરી તિહાડભેગા થયા અરવિંદ કેજરીવાલ, CBIના કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શનિવારે કથિત દારૂ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં અદાલત દ્વારા 14 દિવસની ન્યાયિક કસ્ટડી (12 જુલાઈ સુધી) મોકલવામાં આવ્યા હતા.…

Trishul News Gujarati News ફરી તિહાડભેગા થયા અરવિંદ કેજરીવાલ, CBIના કેસમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી