How Prime Minister decide આ પુસ્તકમાં એવું તો શું છે? જેની કેજરીવાલે તિહાડ જેલમાં જતાં પહેલા કરી માંગ, જાણો વિગતે

How Prime Minister decide: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ કેજરીવાલને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી…

View More How Prime Minister decide આ પુસ્તકમાં એવું તો શું છે? જેની કેજરીવાલે તિહાડ જેલમાં જતાં પહેલા કરી માંગ, જાણો વિગતે

અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAPનું નવું અભિયાન શરૂ, CMની પત્નીએ સંભાળી કમાન

CM Kejriwal Arrest News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ફરી એકવાર મીડિયાને સંબોધન કર્યું હતું.જેમાં કેજરીવાલની ધરપકડ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.…

View More અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAPનું નવું અભિયાન શરૂ, CMની પત્નીએ સંભાળી કમાન

કોર્ટે ના આપી રાહત: દારુ કૌભાંડના આરોપી CM અરવિંદ કેજરીવાલને 1 એપ્રિલ સુધી EDના રિમાન્ડ વધાર્યા

CM Arvind Kejriwal: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં, EDએ ફરી એકવાર સીએમ અરવિંદ કેજરીવાલને ગુરુવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા અને ફરીથી તેમના રિમાન્ડની માંગણી…

View More કોર્ટે ના આપી રાહત: દારુ કૌભાંડના આરોપી CM અરવિંદ કેજરીવાલને 1 એપ્રિલ સુધી EDના રિમાન્ડ વધાર્યા

EDની કસ્ટડીમાંથી CM કેજરીવાલે જાહેર કર્યો પહેલો ઓર્ડર, દિલ્હીમાં હવે જેલમાંથી ચાલશે સરકાર?

Arvind Kejriwal Arrest News: દિલ્હી દારૂ કૌભાંડમાં સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં રહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી રહ્યા છે. તેણે…

View More EDની કસ્ટડીમાંથી CM કેજરીવાલે જાહેર કર્યો પહેલો ઓર્ડર, દિલ્હીમાં હવે જેલમાંથી ચાલશે સરકાર?

BREAKING: શું હવે અરવિંદ કેજરીવાલની થશે ધરપકડ? પોતે જ કર્યો સૌથી મોટો ધડાકો- કહ્યું, ભાજપ…

દિલ્હી(Delhi)ના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal), આબકારી નીતિ(Excise policy)ના મામલામાં રવિવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(CBI) સમક્ષ હાજર થવા પહેલાં, આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી(BJP)…

View More BREAKING: શું હવે અરવિંદ કેજરીવાલની થશે ધરપકડ? પોતે જ કર્યો સૌથી મોટો ધડાકો- કહ્યું, ભાજપ…

મનીષ સિસોદિયાએ જેલમાંથી લખ્યો પત્ર- PM મોદી પર આરોપ લગાવતા કહ્યું કે; ઓછું ભણેલા વડાપ્રધાન…

જેલમાં બંધ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયા(Manish Sisodia)એ દેશવાસીઓને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે, PM મોદી(Narendra Modi) શિક્ષણનું મહત્વ નથી સમજતા. સિસોદિયાના…

View More મનીષ સિસોદિયાએ જેલમાંથી લખ્યો પત્ર- PM મોદી પર આરોપ લગાવતા કહ્યું કે; ઓછું ભણેલા વડાપ્રધાન…

કેમ થશે અરવિંદભાઈ? આમ આદમી પાર્ટીને મળી 10 દિવસમાં 164 કરોડ ચુકવવાની નોટીસ, જો નહિ થાય તો…

દિલ્હીના સૂચના અને પ્રચાર નિયામક (DIP) એ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પાસેથી કુલ રૂ.…

View More કેમ થશે અરવિંદભાઈ? આમ આદમી પાર્ટીને મળી 10 દિવસમાં 164 કરોડ ચુકવવાની નોટીસ, જો નહિ થાય તો…

ચૂંટણીના ઘમાસાણ બાદ PM મોદી અને અરવિંદ કેજરીવાલની મુલાકાત- જાણો શું કહ્યું વડાપ્રધાને?

G20 Summit 2022: ભારતની G20 અધ્યક્ષતા સાથે સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવા માટે સોમવાર 5 ડિસેમ્બરે એક સર્વપક્ષીય બેઠક(All Party Meeting)નું આયોજન કરવામાં આવ્યું હતું.…

View More ચૂંટણીના ઘમાસાણ બાદ PM મોદી અને અરવિંદ કેજરીવાલની મુલાકાત- જાણો શું કહ્યું વડાપ્રધાને?

ભાજપ-કોંગ્રેસ નેતાના છાતીના પાટિયા બેસી જાય તેવો નજારો, પરિવર્તનના નાદ સાથે ગુંજી ઉઠ્યું સુરત- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને માત્ર એક જ દીવસ બાકી રહ્યો છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress)…

View More ભાજપ-કોંગ્રેસ નેતાના છાતીના પાટિયા બેસી જાય તેવો નજારો, પરિવર્તનના નાદ સાથે ગુંજી ઉઠ્યું સુરત- જુઓ વિડીયો

વરાછામાં અલ્પેશ અને કતારગામમાં ગોપાલ ઇટાલિયા ભારે માર્જિનથી જીતશે: અરવિંદ કેજરીવાલ

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Gujarat election 2022)ને આડે હવે બે દિવસો જ બાકી રહ્યા છે. એવામાં દરેક પક્ષોએ પોતાની કમર કસી લીધી છે. ઠેર ઠેર દરેક…

View More વરાછામાં અલ્પેશ અને કતારગામમાં ગોપાલ ઇટાલિયા ભારે માર્જિનથી જીતશે: અરવિંદ કેજરીવાલ

ફરી એકવાર અરવિંદ કેજરીવાલે કરી મોટી ભવિષ્યવાણી- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Gujarat election 2022)ને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મહત્વનું છે કે, બે તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરે તો બીજા…

View More ફરી એકવાર અરવિંદ કેજરીવાલે કરી મોટી ભવિષ્યવાણી- જાણો શું કહ્યું?

અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી- કહ્યું, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની આટલી સીટ આવશે

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Gujarat election 2022)ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં…

View More અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી- કહ્યું, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની આટલી સીટ આવશે