જ્યારે વિદ્યા બાલન નો ફાયદો ઉઠાવવામાં માંગતો હતો ડાયરેક્ટર, રૂમ માં લઇ ગયો અને પછી…….

જોવા વાળા ને હંમેશા એક્ટરની જિંદગી ખૂબ જ શુકુન ભરેલી જોવા મળી રહેતી હોય છે. તે વિચારે છે કે,ગ્લેમર અને ખ્યાતી થી ભરેલી એક્ટર્સ ની…

જોવા વાળા ને હંમેશા એક્ટરની જિંદગી ખૂબ જ શુકુન ભરેલી જોવા મળી રહેતી હોય છે. તે વિચારે છે કે,ગ્લેમર અને ખ્યાતી થી ભરેલી એક્ટર્સ ની જીંદગી કેટલી આસાન હોય છે. પરંતુ ખરેખર એવું હોતું નથી. અભિનેત્રી વિદ્યા બાલન અને તેની કારકિર્દી વિશે વાત કરી હતી અને તેની સાથે બનતા કાઉન્ટિંગ કાઉચ ના કેસ વિશે પણ જણાવ્યું હતું.

પિંકવિલા એ આપેલા ઇન્ટરવ્યુમાં વિદ્યાએ તે સમયે વાત કરી હતી જ્યારે તેણે એક નહીં બે નહીં પરંતુ 12 પ્રોજેક્ટ ગુમાવ્યા હતા. તેના વિશે જણાવતા વિદ્યાએ કહ્યું હતું કે,કેવી રીતે તેને હિરોઈન બનવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડયો હતો. તે કેવી રીતે લાંબા સમય સુધી પોતાનો ચહેરો અરીસામાં જોઈ શકી ન હતી.

એમાં વિદ્યા એક એવી ઘટના પણ જણાવી કે,જે દરેક લોકોને ચોંકાવી દે તેવી છે. વિજય જણાવ્યો હતો કે એક સમય હતો જ્યારે તે કામ માટે ચેન્નઈમાં એક ડિરેક્ટરને મળવા ગઈ હતી. તે સમયે કેવી રીતે તે ડાયરેક્ટર તેનો ફાયદો ઉઠાવી રહ્યો હતો.

વિદ્યા એ જણાવ્યું કે, એક દિવસ મને યાદ છે કે હું કામ માટે ચેન્નઈમાં ડિરેક્ટરને મળવા ગઈ હતી. મેં એને કહ્યું હતું કે, ચાલો,કોફીશોપમાં બેસીએ અને વાતચીત કરીએ. પરંતુ તે મને વારંવાર રૂમમાં જવા માટે કહી રહ્યો હતો. તે કહેતો હતો કે મારે તારી સાથે વાત કરવી છે એટલા માટે રૂમ માં જવું યોગ્ય છે. જેને કારણે પરંતુ મેં દરવાજો ખુલ્લો મુક્યો હતો. જેના કારણે ડાયરેક્ટર પાંચ જ મિનિટમાં કઈ પણ બોલ્યા વિના ભાગી ગયો હતો.

જણાવી દઈએ કે,વિદ્યા બાલન લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક ભાગ છે. તેણે પોતાની સારી અભિનય અને વિવિધ ભૂમિકાઓ દ્વારા પોતાના ફેન્સને ખુશ અને પ્રેરિત કર્યા છે. વિદ્યા પોતે ખૂબ શક્તિશાળી મહિલા છે અને છોકરીઓ અને શક્તિશાળી બનવાની પ્રેરણા પણ આપે છે.

વિદ્યા બાલન ની ફિલ્મ મિશન મંગલ રિલીઝ થઈ છે. જેને દર્શકો દ્વારા ખૂબ જ પ્રેમ મળ્યો છે. આ ફિલ્મોએ એક અઠવાડિયામાં જ 100 કરોડનો આંકડો વટાવી ચૂકી છે. આ ફિલ્મમાં વિજ્ઞાની સાથે અક્ષય કુમાર, સોનાક્ષી સિંહા, તાપસી પન્નૂ, કીર્તિ કુલહારી અને નિત્ય મેનન સાથે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *