લો બોલો : ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ નરેન્દ્ર મોદીને મહાત્મા તરીકે ગણાવ્યા

સુરતની પત્રકાર પરિષદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વડા પ્રધાનની ગુજરાત યાત્રા અંગે મહિતી અપાતા કહ્યુ હતું કે વડા પ્રધાને ગાંધીજીને સમાજમાં જીવંત રાખ્યા છે તેઓએ દાંડી ખાતે મહાત્મા મંદિર અને ગાંધી કુટીર બનાવ્યું છે, ગાંધીજીથી નવી પેઢી પરિચિત થાય તેવું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે.

ગાંધીજીની 150મી જન્મ જયંતીએ વડા પ્રધાન ગુજરાત આવી રહ્યા છે ત્યારે મહાત્મા ટુ મહાત્મા ગુજરાત આવી રહ્યા હોઇ તેવું લાગે છે તેમ કહીને નરેન્દ્ર મોદીને જીતુ વાઘણીએ ગાંધી સાથે સરખાવ્યા હતા.

કોંગ્રેસને આવા રાજકારણ કરવાની ટેવ છે એટલે જ લોકોએ સ્વીકારી નથી. નવા ટ્રાફિક નિયમો અંગે બોલવાનું ટાળ્યું સરકારે પોતાનો પક્ષ રાખ્યો છે એમ કહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *