સુરતમાં રસ્તા વચ્ચે મારુતિવાનમાં આગ ભભૂકી ઉઠી, જાણો શું થયું જાનમાલને નુકસાન

સુરતમાં આગની ઘટનાઓ કાયમ બનતી રહે છે. પરંતુ આ વખતે એક કારમાં આગ લાગી છે. સુરતના ઉધના સ્વામિનારાયણ મંદિર પાસે મારુતિવાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી…

સુરતમાં આગની ઘટનાઓ કાયમ બનતી રહે છે. પરંતુ આ વખતે એક કારમાં આગ લાગી છે. સુરતના ઉધના સ્વામિનારાયણ મંદિર પાસે મારુતિવાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

ઉધના નવસારી રોડ પર મારુતિવાનમાં અચાનક આગ લાગી જવા પામી હતી. આગ લાગી જવાથી મારુતિ વાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.આગ લાગતા આજુબાજુના રહેવાસીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. તમામ લોકો ડરેલા છે.

સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગને જાણકારી મળતાની સાથે જ ઘટના સ્થળ પર પહોંચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

ઉધના સ્વામિનારાયણ મંદિર ના પાસે રોડ પર મારુતિવાનમાં આગ લાગતાં ટ્રાફિકજામ સર્જાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *