મોહાલીમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ, સાત લોકો દબાયા

પંજાબના મોહાલીમાં શનિવારે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ. જેમાં ચાર મુજરો સહિત લગભગ સાત લોકો દબાયેલા હોવાની આશંકા છે. આ ઘટના કયા કારણોસર ઘટી…

પંજાબના મોહાલીમાં શનિવારે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ. જેમાં ચાર મુજરો સહિત લગભગ સાત લોકો દબાયેલા હોવાની આશંકા છે. આ ઘટના કયા કારણોસર ઘટી તેની કોઈ પુષ્ટિ થઇ શકી નથી. આ દુર્ઘટના મોહાલીના ખરડ લાંડરા રોડ ઉપર ઘટી છે. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને રાહત-બચાવ કાર્ય શરૂ કરી દીધું છે.

હિમાંશુ જૈને જણાવ્યું કે રેસ્ક્યુ દરમિયાન બે લોકોને બચાવવામાં આવ્યા છે. પરંતુ કાટમાળ નીચે હજુ સાત લોકોના દબાયેલા હોવાની આશંકા છે. એનડીઆરએફની ટીમ અને અન્ય સહાય કર્મચારી રાહત બચાવ કાર્યમાં જોડાઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *