ગુજરાતમાં ફરીવાર મધરાત્રે ખેલાયો ‘તથ્યકાંડ’ -બેફામ નબીરાએ 4 લોકો પર ચડાવી દીધી કાર

Accident news In Gujarat: રાજ્યમાં અક્સમાતનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. તેવો જ એક ગંભીર અક્સમાતની ઘટના સામે આવી રહી છે. રાજ્યના અરવલ્લીમાં બની છે. રાત્રે અરવલ્લીમાં તથ્ય જેવી જ ઘટના બની છે. જેમાં બેફામ કાર ચાલકે ચાર લોકો પર કાર ચડાવી દીધી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજા પોહચી છે.ઘાયલોને ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.ભિલોડા પોલીસે અકસ્માત(Accident news In Gujarat) અંગે આગળની કાર્યવાહી શરુ કરી દીધી છે.

અરવલ્લીમાં ભિલોડાના ગંભીરપુરા પાસે રાત્રે એક ઘટના બની હતી. જેમાં બેફામ કાર ચાલકે ચાર લોકો પર કાર ચડાવી દીધી હતી. બે બાઈક પર બેઠેલા ચાર લોકો પર કાર ચડાવી હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઘાયલોને ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે ભિલોડા પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

અકસ્માતમાં ગાંધીનગરના 55 વર્ષીય એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ બાઈક સવારો ગંભીર રીતે ઘાયલ થયા હતા તેવું જાણવા મળ્યું છે.

ઘાયલોને ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં ખસેડ્યા છે. જ્યારે પોલીસે આ અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *