પકડાઈ ગયા! 2017માં ગુજરાત ભાજપે લાખોનો ચીની માલ મંગાવીને પ્રચાર કર્યો હતો

હાલમાં દેશભરમાં દેશવાસીઓ દ્વારા ચીની માલના બહિષ્કારની સોશિયલ મીડીયામાં વાતો થઇ રહી છે. હવે ભાજપના નેતાઓ કોંગ્રેસ ચીનનું ભાગીદાર છે તેવો દાવો કરી રહ્યા છે…

Trishul News Gujarati News પકડાઈ ગયા! 2017માં ગુજરાત ભાજપે લાખોનો ચીની માલ મંગાવીને પ્રચાર કર્યો હતો

20 શહીદોને ભૂલાવવા મીડીયાએ કહ્યું 43 ચીની સૈનિક મર્યા- જાણો આ પાછળની વાસ્તવિકતા

16 જૂને, ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદે ગંભીર પરિણામો સામે આવ્યા જેમાં માહિતી છે કે ભારતીય સેનાના લદાખની ગાલવાન ખીણમાં 20 સૈનિકો…

Trishul News Gujarati News 20 શહીદોને ભૂલાવવા મીડીયાએ કહ્યું 43 ચીની સૈનિક મર્યા- જાણો આ પાછળની વાસ્તવિકતા

એક મધ્યમ ખેડૂત પરિવારમાંથી કેન્દ્રીય મંત્રી સુધીની સફર કરનાર મનસુખ માંડવીયા વિશે જાણો અહિ

મનસુખ માંડવીયા નામથી ગુજરાતીઓ કદાચ જ અજાણ હશે. આજે તેમનો જન્મદિન છે, ત્યારે તેમની રાજકીય કારકિર્દી ક્યાંથી શરુ થઇ અને કેવા સંઘર્ષ થી તેઓ આગળ…

Trishul News Gujarati News એક મધ્યમ ખેડૂત પરિવારમાંથી કેન્દ્રીય મંત્રી સુધીની સફર કરનાર મનસુખ માંડવીયા વિશે જાણો અહિ

વિજય રૂપાણીને ખુલ્લો પત્ર: જાહેરાતોનો ખર્ચો અને કોરોનાને અવસર ગણવાનું બંધ કરો- સજ્જડ કામ કરો

પ્રતિ શ્રી, મુખ્યપ્રધાન, “સંવેદનશીલ” વિજય રૂપાણી, જયહિન્દ સાથ તમને જણાવવાનું કે હાલમાં દેશમાં કોરોના ની આફત નહી પણ અવસર ચાલી રહ્યો હોય એમ આપશ્રીની સરકાર…

Trishul News Gujarati News વિજય રૂપાણીને ખુલ્લો પત્ર: જાહેરાતોનો ખર્ચો અને કોરોનાને અવસર ગણવાનું બંધ કરો- સજ્જડ કામ કરો

વિવાદનો મધપુડો એવા જીગ્નેશ દાદાને એટલો જ ઘમંડ હોય તો કેમ પોતાના એકાઉન્ટ વેરીફાય નથી કરાવી લેતા?

પ્રતિ શ્રી, કલાકાર જીગ્નેશ દાદા, સુરતથી વંદન ભાદાણીના રાધે રાધે અને જય સ્વામીનારાયણ. તમે દેશ વિદેશમાં લાખો રુપિયાના શ્રીફળ લઈને કથા કરો છો, જે કદાચ…

Trishul News Gujarati News વિવાદનો મધપુડો એવા જીગ્નેશ દાદાને એટલો જ ઘમંડ હોય તો કેમ પોતાના એકાઉન્ટ વેરીફાય નથી કરાવી લેતા?

‘હિંદુ સંસ્કૃતિ કંઈ દૂધે ધોયેલી નથી’ કહેનાર જય વસાવડાની સડક છાપ ભાષાથી ફેસબુક છવાયું

પોતાના કટાર લેખ અને ફિલ્મી જ્ઞાન થી ગુજરાતીઓનું મનોરંજન કરતા જાય વસાવડા આજે સોશિયલ મીડીયામાં પોતાના વિચારોને લઈને ઘેરાયા હતા. વિવાદિત રહેલા જય વસાવડા આ…

Trishul News Gujarati News ‘હિંદુ સંસ્કૃતિ કંઈ દૂધે ધોયેલી નથી’ કહેનાર જય વસાવડાની સડક છાપ ભાષાથી ફેસબુક છવાયું

આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ- ભારત 142 માં નંબરે, પત્રકારોને દલાલ ગણવામાં આવી રહ્યા છે-

વંદન ભાદાણી: વિશ્વભરમા 3 મે ના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ દુનિયાભરમાં પ્રેસની સ્વતંત્રતા અને પત્રકારોની…

Trishul News Gujarati News આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ- ભારત 142 માં નંબરે, પત્રકારોને દલાલ ગણવામાં આવી રહ્યા છે-

એવા પોલીસ કર્મીઓ, જે સુખ દુખ જોયા વગર કરી રહ્યા છે ગુજરાતીઓની સેવા અને સુરક્ષા

હાલમાં કોરોના વોરીયર્સ બનીને ડોક્ટર્સ અને પોલીસ કર્મીઓ ૨૪ કલાક ગુજરાત અને દેશની જનતા માટે જ્જુમી રહ્યા છે. પોતાના પરિવાર ની ખુશી કે દુખ માં…

Trishul News Gujarati News એવા પોલીસ કર્મીઓ, જે સુખ દુખ જોયા વગર કરી રહ્યા છે ગુજરાતીઓની સેવા અને સુરક્ષા

PM અને આ સંતનો માસ્ટર પ્લાન: નરહરી અમીનને રાજ્યસભામાં મોકલીને એક તીરે આખી કોંગ્રેસ પાડી દેશે

કોંગ્રેસે રાજ્યસભામાં સિધ્ધાર્થ પટેલને ટિકિટ ન આપતા તેમનું રાજકીય અસ્તિત્વ  જોખમમાં આવી ગયું છે. બીજું પાટીદારને ટિકિટ આપવામાં કોંગ્રેસના ધારાસભ્યોની માંગણી સામે પાટીદારને ટિકિટ ના…

Trishul News Gujarati News PM અને આ સંતનો માસ્ટર પ્લાન: નરહરી અમીનને રાજ્યસભામાં મોકલીને એક તીરે આખી કોંગ્રેસ પાડી દેશે

કેમ બાકી પાકવિમો, મંદી ભૂલી ગયા ને? બિનસચિવાલયના પરીક્ષાર્થી આંદોલનકારીઓ શું કહે છે જાણો અહી

પરીક્ષાર્થીઓના આંદોલનને જે રીતે મોડે મોડે સળગાવવા માટે કોઈ એક પક્ષના હિત ધરાવતા વિદ્યાર્થી ન હોવા છતાં  નેતા બનીને જે રીતે ગઈકાલે પાછલા બારણે કહેવાતા…

Trishul News Gujarati News કેમ બાકી પાકવિમો, મંદી ભૂલી ગયા ને? બિનસચિવાલયના પરીક્ષાર્થી આંદોલનકારીઓ શું કહે છે જાણો અહી

વિડીયો: બિનસચિવાલયના પરિક્ષાર્થીઓ પાસે હાર્દિકનો વિરોધ કરાવીને નેતા બનેલો યુવરાજ બન્યો ‘ભાગેડુ’

બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ વિવાદમાં SITની રચના કરવામાં આવી છે. પરિક્ષાર્થીઓના નેતા બનેલા યુવરાજ સિંહે સરકાર સાથે સમાધાન કરી લીધુ છે. યુવરાજ સિંહ પરીક્ષાર્થીઓને રસ્તા…

Trishul News Gujarati News વિડીયો: બિનસચિવાલયના પરિક્ષાર્થીઓ પાસે હાર્દિકનો વિરોધ કરાવીને નેતા બનેલો યુવરાજ બન્યો ‘ભાગેડુ’

ખુલ્લો પત્ર: શિક્ષણમંત્રીએ રામ મંદિરની મીઠાઈઓ તો ખાઈ લીધી- પણ નોકરી માટે રાહ જોઈ રહેલા યુવાનોને ક્યારે મીઠાઈ મળશે?

તાજેતરમાં આવેલ અયોધ્યા રામ મંદિરના ચુકાદા બાદ ગુજરાતના સિનિયર નેતા અને શિક્ષણ મંત્રી એવા ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ 29 વર્ષ પૂર્વે મીઠાઈ ન ખાવાની લીધેલી બાધા…

Trishul News Gujarati News ખુલ્લો પત્ર: શિક્ષણમંત્રીએ રામ મંદિરની મીઠાઈઓ તો ખાઈ લીધી- પણ નોકરી માટે રાહ જોઈ રહેલા યુવાનોને ક્યારે મીઠાઈ મળશે?