વામપંથી ‘સંદેશ’ ફેલાવી હિંદુ મંદિરને બદનામ કરતી ટોળકીને જટકો- કોર્ટે કહ્યું મંદિરનો વાંક નથી

વંદનકુમાર ભાદાણી: છેલ્લા એક અઠવાડીયાથી વામપંથી અને પોતાના હિત સંતોષવા હિંદુ મંદિર- ન્યુજર્સી પાછળ હાથ ધોઈને પડેલા ટોળાને મોટો ઝટકો લાગ્યો છે. માંડ હિંદુ મંદિર…

Trishul News Gujarati News વામપંથી ‘સંદેશ’ ફેલાવી હિંદુ મંદિરને બદનામ કરતી ટોળકીને જટકો- કોર્ટે કહ્યું મંદિરનો વાંક નથી

કોરોનાના કારણે આપણી જીવનશૈલીમાં થયેલા અમૂલ્ય બદલાવ, નાનાથી લઈને મોટા સુધીના દરેકને ખાસ વાંચવા જેવો લેખ

સંજય ઇઝાવા: વર્ષ ૨૦૧૯ માં બહુ કાળજી રાખ્યા બાદ તમામ લોકો ધીરે ધીરે કોવીડ ૧૯ નું રૂપ ભૂલવા લાગ્યા હતા. આજે ફરી ૨૦૨૧ માં કોવીડ…

Trishul News Gujarati News કોરોનાના કારણે આપણી જીવનશૈલીમાં થયેલા અમૂલ્ય બદલાવ, નાનાથી લઈને મોટા સુધીના દરેકને ખાસ વાંચવા જેવો લેખ

મોદી સરકાર આવ્યા બાદ ભારતના પત્રકારો અને પ્રેસ સંસ્થાઓની સ્વતંત્રતા વધુ ખરાબ- આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિન

આજે વિશ્વમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિન (world press freedom day) દીવસ તરીકે ઉજવાય રહ્યો છે. ત્યારે ભારતમાં પત્રકારો અને પ્રેસ સંસ્થાઓની સ્વતંત્રતા અને નિક્ષપક્ષતા અંગે…

Trishul News Gujarati News મોદી સરકાર આવ્યા બાદ ભારતના પત્રકારો અને પ્રેસ સંસ્થાઓની સ્વતંત્રતા વધુ ખરાબ- આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિન

આખી ‘મોદી સેના’ ની ‘આક્રમકતા’ સામે બંગાળી ‘મમતા’ એ જીત્યો જંગ- આ છે જીતના મુખ્ય પાંચ કારણ

પ્રધાન મંત્રી મોદી, ગૃહમંત્રી અમીત શાહ, ભાજપના પ્રમુખ જે પી નડ્ડા સહીત યોગી જેવા નેતાઓ સહિતનું ભાજપનું આક્રમણ અને મમતાની બંગાળી પ્રતિષ્ઠા ટકાવવા, એકલા આખી…

Trishul News Gujarati News આખી ‘મોદી સેના’ ની ‘આક્રમકતા’ સામે બંગાળી ‘મમતા’ એ જીત્યો જંગ- આ છે જીતના મુખ્ય પાંચ કારણ

સોશિયલ મીડિયામાં ઉઠ્યા સવાલ: લક્ષચંડીમાં લાખો ખર્ચનાર ઉમિયામાતા સંસ્થાન કોરોનાની મહામારીમાં કેમ પીછેહઠ કરી રહ્યું છે ?

ત્રકાર જશવંત પટેલ: ઊંઝા શહેર અને તાલુકામાં કોરોના કહેર ને પરિણામે અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. જેમાંથી મોટાભાગના લોકો કે જેઓ કોરોનાથી સંક્રમિત થાય…

Trishul News Gujarati News સોશિયલ મીડિયામાં ઉઠ્યા સવાલ: લક્ષચંડીમાં લાખો ખર્ચનાર ઉમિયામાતા સંસ્થાન કોરોનાની મહામારીમાં કેમ પીછેહઠ કરી રહ્યું છે ?

સુરતની આ દીકરી પોલીયોથી પીડાતી હોવા છતાં યુવાનોને પણ નસીબ નથી થઇ તેવી સિદ્ધિ મેળવી જીત્યો ગોલ્ડ મેડલ

Surat: જ્યારે સંપૂર્ણ સ્વસ્થ તેમજ સામાન્ય લોકો નાની-નાની મુશ્કેલીઓથી ડરીને હાર માની લે છે, ત્યારે સુરતની અપર્ણા ખંભાતી ૯ મહિનાની નાની વયથી જ પોલિયોગ્રસ્ત હોવા…

Trishul News Gujarati News સુરતની આ દીકરી પોલીયોથી પીડાતી હોવા છતાં યુવાનોને પણ નસીબ નથી થઇ તેવી સિદ્ધિ મેળવી જીત્યો ગોલ્ડ મેડલ

ભારતની હાલત જોઇને IPL કરનારાને શરમ ન આવી- પણ આ વિદેશી ખેલાડીનું દિલ દ્રવી ગયુ અને છોડી દીધી સીઝન

ગયા વર્ષે જ્યારે કોરોના ઇન્ફેક્શનની પહેલી લહેર આવી ત્યારે મોદી સરકારે આખા દેશમાં લોકડાઉન કર્યું હતું. તેથી તે દરમિયાન દેશમાં આઈપીએલનું આયોજન કરવામાં આવ્યું ન…

Trishul News Gujarati News ભારતની હાલત જોઇને IPL કરનારાને શરમ ન આવી- પણ આ વિદેશી ખેલાડીનું દિલ દ્રવી ગયુ અને છોડી દીધી સીઝન

સુરતના બે સગા ભાઈઓએ મળી કર્યું 22 વખત પ્લાઝમા ડોનેશન- જીવ બચાવવાની સેવા કરવાથી આત્મસંતોષ મળે છે

સુરત: કોરોનામાં પ્રથમ ફેઝથી જ કોરોનામુક્ત સુરતીઓ પ્લાઝમા ડોનેટ કરવાંમાં અગ્રેસર રહ્યાં છે. યુવાવર્ગ પણ કોરોનામુક્ત થયાં બાદ પ્લાઝમા ડોનેટ કરીને અન્યને પણ જાગૃત્ત કરવામાં…

Trishul News Gujarati News સુરતના બે સગા ભાઈઓએ મળી કર્યું 22 વખત પ્લાઝમા ડોનેશન- જીવ બચાવવાની સેવા કરવાથી આત્મસંતોષ મળે છે

ભેંસાણમાં ત્રણ યુવાનોએ લોકસેવા માટે મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલ જેવી સુવિધાસજ્જ આઈસોલેશન સેન્ટર શરુ કર્યું

ગુજરાત સહીત દેશભરમાં કોરોના મહામારીએ લોકોને ત્રસ્ત કર્યા છે ત્યારે ગુજરાતમાં દર્દીઓને ઓક્સીજન, સારવાર માટે અઈસોલેશન બેડ પણ મળવા મુશ્કેલ બની રહ્યા છે તેવામાં સૌરાષ્ટ્રના…

Trishul News Gujarati News ભેંસાણમાં ત્રણ યુવાનોએ લોકસેવા માટે મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલ જેવી સુવિધાસજ્જ આઈસોલેશન સેન્ટર શરુ કર્યું

જેતપુરના આ શ્રીમંતએ આલીશાન બંગલાને ફેરવ્યો કોવીડ હોસ્પીટલમાં, દિલથી સેલ્યુટ છે આ ગુજરાતીને…

કોરોના દરરોજ હજારો લોકોને પોતાના શંક્જામાં લઇ રહ્યો છે અને વધુમાં વધુ લોકો કોરોનાને કારણે મરી રહ્યા છે. આપણે પણ થોડી ગંભીરતા દાખવવાની જરૂર છે…

Trishul News Gujarati News જેતપુરના આ શ્રીમંતએ આલીશાન બંગલાને ફેરવ્યો કોવીડ હોસ્પીટલમાં, દિલથી સેલ્યુટ છે આ ગુજરાતીને…

લોકલ વોકલ ગ્રુપ દ્વારા કોરોનાના આંતક વચ્ચે લોકોનો આત્મવિશ્વાસ વધારવા આશરે 4000 જેટલા બેનરો લગાવાયા

કોરોનાની આ મહામારી દિવસેને દિવસે વિકટ બનતી જાય છે. જેને લોકો ખુબ જ ગંભીરતા અનુભવી રહ્યા છે, પરંતુ આવા સમયમાં હિંમત હારવાની જરૂર નથી પરંતુ…

Trishul News Gujarati News લોકલ વોકલ ગ્રુપ દ્વારા કોરોનાના આંતક વચ્ચે લોકોનો આત્મવિશ્વાસ વધારવા આશરે 4000 જેટલા બેનરો લગાવાયા

ભાજપના આ MLAને રાત્રે ૩ વાગ્યે ઓક્સીજન મેળવવા માટે સમર્થકે ફોન કર્યો- એવો જવાબ મળ્યો કે વિશ્વાસ નહી આવે

વરિષ્ઠ પત્રકાર જશવંત પટેલ: ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે જેને લઇને હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. જોકે મોટાભાગના હોસ્પિટલમાં દર્દીઓને સતત…

Trishul News Gujarati News ભાજપના આ MLAને રાત્રે ૩ વાગ્યે ઓક્સીજન મેળવવા માટે સમર્થકે ફોન કર્યો- એવો જવાબ મળ્યો કે વિશ્વાસ નહી આવે