રોંગ સાઈડ જતાં વાહન ચાલકોને અટકાવતા પીયુશ ધાનાણીને લોકોએ માર્યો

Piyush Dhanani beaten by Surat Public: ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતા પિયુષ ધાનાણી સાથે સુરતની જનતાએ મારામારી કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા…

View More રોંગ સાઈડ જતાં વાહન ચાલકોને અટકાવતા પીયુશ ધાનાણીને લોકોએ માર્યો

 મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લઈ લગ્નગ્રંથીમાં જોડાયા 100 આદિવાસી નવયુગલો, આજીવન વ્યસનમુકત રહેવાનો લીધો સંકલ્પ

Married With The Blessings Of Mahant Swami Maharaj: BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા હિંમતનગર અરવલ્લી વિસ્તારના 100 આદિવાસી નવયુગલોને લગ્નગ્રંથીથી જોડાયા છે. ત્યારે લગ્નગ્રંથીથી જોડાવાના સમયે…

View More  મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લઈ લગ્નગ્રંથીમાં જોડાયા 100 આદિવાસી નવયુગલો, આજીવન વ્યસનમુકત રહેવાનો લીધો સંકલ્પ

સુરત પોલીસે બાતમીને આધારે વાહન ચોરતા રીઢા ગુનેગારને ઝડપ્યો, 2 બાઇક જપ્ત કરી

Vehicle thief arrested in Surat: સુરત પોલીસે વધુ એકવાર વાહનચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરત ઉત્રાણ પોલીસની ટીમે ચોરીની બાઈક સાથે આરોપીને પકડી પાડી વાહન…

View More સુરત પોલીસે બાતમીને આધારે વાહન ચોરતા રીઢા ગુનેગારને ઝડપ્યો, 2 બાઇક જપ્ત કરી

ભજનમાંથી પરત ફરી રહેલા બે બાઈકસવારોને ભરખી ગયો કાળ- અજાણ્યા વાહનની ટક્કરે લીધો બંનેનો જીવ

2 youths died in Vadodara accident: રાજ્યમાં શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર અકસ્માતના બનાવા સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક માર્ગ અકસ્માતમાં બે…

View More ભજનમાંથી પરત ફરી રહેલા બે બાઈકસવારોને ભરખી ગયો કાળ- અજાણ્યા વાહનની ટક્કરે લીધો બંનેનો જીવ

રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનો હર્ષ સંઘવીએ કરાવ્યો શુભારંભ, 8.53 લાખ સ્પર્ધકો જોડાયા

Start of Surya Namaskar Abhiyan: ગુજરાત રાજ્યમાં પહેલીવાર સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ અને દુનિયામાં પહેલીવાર કોઈ રાજ્યમાં સૂર્યનમસ્કાર સ્પર્ધાનું મોટાપાયે આયોજન…

View More રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનો હર્ષ સંઘવીએ કરાવ્યો શુભારંભ, 8.53 લાખ સ્પર્ધકો જોડાયા

આપ બાદ ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો- ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું

gujarat congress mla chirag patel resignation: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં પહલચહલ શરૂ થઈ ગઈ છે. જેમાં પક્ષપલટાથી લઈ રાજીનામાના દોર ફરી એકવાર શરૂ થયા…

View More આપ બાદ ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો- ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું

વડાપ્રધાનની સલાહ માની VNSGU માં 10 વિદેશી ભાષાના અભ્યાસક્રમો શરુ કરવાનો નિર્ણય

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તા. ૧૮-૧૨-૨૦૨૩ ના રોજ એકેડમિક કાઉન્સિલ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફોરેન લેન્ગવેજિસના (vnsgu language course) અભ્યાસક્રમો શરુ કરવા અંગે…

View More વડાપ્રધાનની સલાહ માની VNSGU માં 10 વિદેશી ભાષાના અભ્યાસક્રમો શરુ કરવાનો નિર્ણય

સુરતના જવેલર્સે 5 હજાર ડાયમંડથી તૈયાર કર્યો અનોખો રામમંદિરનો નેકલેસ, એક હારમાં સમાઈ આખી રામાયણ

Surat Businessman Made Ram Mandir Necklace: સુરતમાં જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામ મંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રામ દરબાર સાથેનો જ્વેલર્સ વેપારીએ આ…

View More સુરતના જવેલર્સે 5 હજાર ડાયમંડથી તૈયાર કર્યો અનોખો રામમંદિરનો નેકલેસ, એક હારમાં સમાઈ આખી રામાયણ

ઘરો-ઘરમાં સ્થાપિત થશે રામમંદિરની પ્રતિકૃતિ: સુરતની 30 બહેનોએ લાકડાની પ્લાયમાંથી તૈયાર કરી 100 જેટલી મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ

Wooden replica of Ram Mandir in Surat: હાલ દેશભરમાં અયોધ્યામાં બનેલ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ અયોધ્યાની…

View More ઘરો-ઘરમાં સ્થાપિત થશે રામમંદિરની પ્રતિકૃતિ: સુરતની 30 બહેનોએ લાકડાની પ્લાયમાંથી તૈયાર કરી 100 જેટલી મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ

સુરતમાં UKના વિઝાના નામે 1.05 કરોડની છેતરપીંડી… જુઓ ઠગ દંપતી કેવી રીતે ઘટનાને આપતા હતા અંજામ

UK Visa Fraud in Surat: સુરતમાં નોકરી વાંચ્છુકો પાસેથી યુકે ના વિઝા અપાવવાના નામે રૂપિયા 1.05 કરોડ જેટલી રકમ ખંખેરી ભૂગર્ભમાં ઊતરી ગયેલી બંટી બબલી ની…

View More સુરતમાં UKના વિઝાના નામે 1.05 કરોડની છેતરપીંડી… જુઓ ઠગ દંપતી કેવી રીતે ઘટનાને આપતા હતા અંજામ

સુરતના નરાધમે 5 વર્ષની બાળકી પર હવસ સંતોષવા કર્યું અપહરણ- દીકરીને વડાપાઉંની લાલચ આપીને…

Kidnapping of a 5-year-old girl in Surat: શહેરમાં સતત ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે, તેમાં પણ નાની બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે.…

View More સુરતના નરાધમે 5 વર્ષની બાળકી પર હવસ સંતોષવા કર્યું અપહરણ- દીકરીને વડાપાઉંની લાલચ આપીને…

અયોધ્યામાં મુકાશે પ્રભુ શ્રીરામની સુવર્ણ પાદુકા… 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીથી બનાવાઈ, અમદાવાદના તિરૂપતિ મંદિરમાં થઈ પૂજા

Lord Ram Golden Paduka Puja in Tirupati Temple: 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરનો અભિષેક કરવામાં આવશે. રામ નગરીમાં આ…

View More અયોધ્યામાં મુકાશે પ્રભુ શ્રીરામની સુવર્ણ પાદુકા… 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીથી બનાવાઈ, અમદાવાદના તિરૂપતિ મંદિરમાં થઈ પૂજા