નહેરુના અવસાન બાદ અટલજીએ આ કવિતા ગાઈ હતી, જેટલી એ અવસાન પહેલા મોત વિશે કરી હતી મોટી વાત- વાંચો અહી

ભૂતપૂર્વ નાણામંત્રી અને ભાજપના નેતા અરૂણ જેટલીનો દેહ રવિવારે પૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના પરિવારજનો, ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં નિગમબોધ ઘાટ ખાતે પંચમહાભૂતમાં…

Trishul News Gujarati News નહેરુના અવસાન બાદ અટલજીએ આ કવિતા ગાઈ હતી, જેટલી એ અવસાન પહેલા મોત વિશે કરી હતી મોટી વાત- વાંચો અહી

લો બોલો : વરિષ્ઠ ભાજપ નેતાઓના નિધન પાછળ વિપક્ષની તાંત્રિક વિધી જવાબદારઃ સાંસદ પ્રજ્ઞા ઠાકુર

ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર ફરી એકવખત તેના વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચામાં આવી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓના નિધન અંગે પ્રજ્ઞાએ કહ્યું કે, આ તમામ લોકોના મૃત્યુ…

Trishul News Gujarati News લો બોલો : વરિષ્ઠ ભાજપ નેતાઓના નિધન પાછળ વિપક્ષની તાંત્રિક વિધી જવાબદારઃ સાંસદ પ્રજ્ઞા ઠાકુર

નોઈડાના મોલમાં આગ લોકોને બહાર કાઢવામાં આવ્યા, 10 ફાયર એન્જિનો મંગાવવામાં આવ્યા

દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડામાં સોમવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો. અહીંના સેક્ટર 25-એમાં સ્થિત સ્પાઈસ મોલમાં ભારે આગ લાગી હતી. આગની જાણ…

Trishul News Gujarati News નોઈડાના મોલમાં આગ લોકોને બહાર કાઢવામાં આવ્યા, 10 ફાયર એન્જિનો મંગાવવામાં આવ્યા

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સુરક્ષા ઉપર કાપ, હવે એસપીજી નહીં પરંતુ ઝેડ પ્લસ કવર.

કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આપવામાં આવેલી સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ ની સુરક્ષા હટાવી લેવાઈ છે. ગૃહ મંત્રાલયે હવે તેમને કેન્દ્રીય સુરક્ષા બળનું સુરક્ષા કવર…

Trishul News Gujarati News પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સુરક્ષા ઉપર કાપ, હવે એસપીજી નહીં પરંતુ ઝેડ પ્લસ કવર.

સરકારે ભ્રષ્ટાચાર અને અન્ય કેસના આરોપી કેન્દ્રીય પરોક્ષ કર બોર્ડના 22 અધિકારીઓને હટાવ્યા….

CBIC ના 22થી વધુ સિનિયર અધિકારીઓને ફરજિયાત રિટાયર્ડ કરવામાં આવ્યા છે. સુપરિટેન્ડન્ટ રેન્કના આ અધિકારીઓ ભષ્ટ્રાચાર અને અન્ય મામલાઓના આરોપી છે. મળેલી માહિતી અનુસાર,CBICએ 22…

Trishul News Gujarati News સરકારે ભ્રષ્ટાચાર અને અન્ય કેસના આરોપી કેન્દ્રીય પરોક્ષ કર બોર્ડના 22 અધિકારીઓને હટાવ્યા….

કાશ્મીરી યુવતીને AIIMSમાં એડમિશન મળ્યું, MBBSમાં પ્રવેશ મેળવનારી પ્રથમ કશ્મીરી યુવતી બની

અત્યંત વિકટ સંજોગો વચ્ચે પણ દ્રઢ મનોબળ રાખીને એક કશ્મીરી યુવતીએ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા AIIMSમાં એડમિશન મેળવ્યું હતું, આવી સિદ્ધિ મેળવનારી આ પહેલી કશ્મીરી યુવતી…

Trishul News Gujarati News કાશ્મીરી યુવતીને AIIMSમાં એડમિશન મળ્યું, MBBSમાં પ્રવેશ મેળવનારી પ્રથમ કશ્મીરી યુવતી બની

મોદી 29 તારીખે ફીટ ઈન્ડિયા આંદોલનનો પ્રારંભ કરશે, દેશભરની તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રસારણ થશે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટે ફીટ ઇન્ડિયા આંદોલનનો પ્રારંભ કરશે. આંદોલનનો મુખ્ય હેતુ દેશના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના દૈનિક જીવનમાં શારીરિક પ્રવૃત્તિ તેમજ રમત-ગમત…

Trishul News Gujarati News મોદી 29 તારીખે ફીટ ઈન્ડિયા આંદોલનનો પ્રારંભ કરશે, દેશભરની તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રસારણ થશે…

કેવો કલિયુગ : છેલ્લાં 19 વર્ષથી 65 વર્ષીય વૃદ્ધા જાહેર શૌચાલયમાં રહે છે, રોજ સાફ-સફાઈ કરીને 70 રૂપિયા કમાય છે

તમિલ નાડુના મદુરાઈ શહેરમાં એક 65 વર્ષીય વૃદ્ધા છેલ્લાં 19 વર્ષથી પબ્લિક ટોઇલેટમાં રહે છે. કુરાપાઈ મદુરાઈના રામનદ વિસ્તારમાં પબ્લિક ટોઇલેટ સાફ કરીને પોતાનું ગુજરાન…

Trishul News Gujarati News કેવો કલિયુગ : છેલ્લાં 19 વર્ષથી 65 વર્ષીય વૃદ્ધા જાહેર શૌચાલયમાં રહે છે, રોજ સાફ-સફાઈ કરીને 70 રૂપિયા કમાય છે

અહીંયા મુસ્લિમ ભાઈઓ એ કરી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની ઉજવણી.

કાલે જન્માષ્ટમીનો તહેવાર હતો. દેશભરના લોકો એ નંદલાલ ના જન્મદિવસની ઉજવણી કરી. એવામાં રાજસ્થાનમાં એક દરગાહ એવી છે જ્યાં મુસલમાનોએ પણ કૃષ્ણ જન્માષ્ટમીના ઉત્સવને ધામધૂમથી…

Trishul News Gujarati News અહીંયા મુસ્લિમ ભાઈઓ એ કરી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની ઉજવણી.

શાહરૂખ ખાનને પાકિસ્તાન સેના ની સલાહ,કહ્યું: કાશ્મીરમાં થઈ રહેલાં અત્યાચાર વિરુદ્ધ બોલો….

પાકિસ્તાન સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે શાહરુખ ખાનને લઈ નિવેદન આપ્યું છે. શાહરુખે જાસૂસી પર આધારિત વેબ સીરિઝ ‘બાર્ડ ઓફ બ્લડ’નું ટ્રેલર શૅર કર્યું…

Trishul News Gujarati News શાહરૂખ ખાનને પાકિસ્તાન સેના ની સલાહ,કહ્યું: કાશ્મીરમાં થઈ રહેલાં અત્યાચાર વિરુદ્ધ બોલો….

વિદેશ યાત્રા બાદ પરત ફરી ધડાકા માટે જાણીતા મોદી કાશ્મીર મુદ્દે કરી શકે છે આવો નિર્ણય..

કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર પર લાગેલા પ્રતિબંધોને સંપૂર્ણપણે હટાવાની સ્થિતિને સામાન્ય કરવા માટે હવે મોટાપાયા પર પહેલ કરવાની તૈયારીમાં છે. શનિવારના રોજ શ્રીનગર ગયેલા વિપક્ષી નેતાઓને…

Trishul News Gujarati News વિદેશ યાત્રા બાદ પરત ફરી ધડાકા માટે જાણીતા મોદી કાશ્મીર મુદ્દે કરી શકે છે આવો નિર્ણય..

પાકિસ્તાને હાર સ્વીકારી કહ્યું,મોદી એ આપણને દુનિયાથી અલગ કરી દીધા.

જમ્મુ કાશ્મીર માં આર્ટીકલ 370 હટાવ્યા પછી પાકિસ્તાન વિશ્વ ની સામે હાથ ફેલાવી રહ્યું હતું. પરંતુ તેનો સાથ દેવા કોઈ તૈયાર થઈ રહ્યું નથી. દુનિયાની…

Trishul News Gujarati News પાકિસ્તાને હાર સ્વીકારી કહ્યું,મોદી એ આપણને દુનિયાથી અલગ કરી દીધા.