ભાજપના દિગ્ગજ નેતાએ વિજય રૂપાણીને હટાવી આનંદીબેન ને CM બનાવવાનું કહ્યું- શું છે કારણ

ગુજરાતમાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યના અત્યાર સુધી 7000થી વધારે કેસ સામે આવી ચૂક્યા છે. મહામારી ના વધતા કેસના લીધે એ વાતની અટકળો…

Trishul News Gujarati ભાજપના દિગ્ગજ નેતાએ વિજય રૂપાણીને હટાવી આનંદીબેન ને CM બનાવવાનું કહ્યું- શું છે કારણ

અમેરિકા હવે કોરોનાથી બચવા હિંદુ પ્રાર્થનાના સહારે: ‘ઓમ શાંતિ’ શ્લોક સાથે BAPSએ ગુંજવ્યું વ્હાઈટ હાઉસ

મે 7, 2020 ના રોજ, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને વોશિંગ્ટન ડીસીના વ્હાઇટ હાઉસ ખાતેના રોઝ ગાર્ડનમાં રાષ્ટ્રીય પ્રાર્થના દિવસમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.…

Trishul News Gujarati અમેરિકા હવે કોરોનાથી બચવા હિંદુ પ્રાર્થનાના સહારે: ‘ઓમ શાંતિ’ શ્લોક સાથે BAPSએ ગુંજવ્યું વ્હાઈટ હાઉસ

BJPના ex કોર્પોરેટરના પુત્રએ યુવતી સાથે કારમાં શારીરિક સંબંધ બાંધી પાડી લીધા ફોટો અને પછી…

એક બાજુ અત્યારે સમગ્ર જગતમાં કોરોના સાથે મોટી જંગ ચાલી રહી છે અને બીજી તરફ રાજ્યમાં યુવતીઓ અને મહિલાઓ સાથે પણ શારીરિક અને માનસિક ત્રાસના…

Trishul News Gujarati BJPના ex કોર્પોરેટરના પુત્રએ યુવતી સાથે કારમાં શારીરિક સંબંધ બાંધી પાડી લીધા ફોટો અને પછી…

ગુજરાતમાં આ સ્થળે સગી દીકરી પર માલિશના બહાને પિતાએ જ આચર્યું દિવસો સુધી દુષ્કર્મ

અમદાવાદમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંક લગાડતી ઘટના બની. દીકરીને વહાલનો દરિયો ગણવામાં આવે છે. અમદાવાદમાં એક હવસખોર પિતાએ વહાલનો દરિયો ગણાતી 12 વર્ષની પોતાની જ…

Trishul News Gujarati ગુજરાતમાં આ સ્થળે સગી દીકરી પર માલિશના બહાને પિતાએ જ આચર્યું દિવસો સુધી દુષ્કર્મ

જાણો કેમ ખાસ છે મોહિની એકાદશી, તેના વિશે 11 વાતો અને પૂજન ના શુભ મુહૂર્તો

વૈશાખ સુદ એકાદશી એટલે કે મોહિની એકાદશી પર ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી એક બાજુ જ્યાં સુખ સમૃદ્ધિ વધે છે તેમ જ શાશ્વત શાંતિ પણ મળે…

Trishul News Gujarati જાણો કેમ ખાસ છે મોહિની એકાદશી, તેના વિશે 11 વાતો અને પૂજન ના શુભ મુહૂર્તો

ભાજપી પૂર્વ કોર્પોરેટરે પોલ ખોલી: લોકડાઉનમાં પણ ટોળાના ટોળા આવે છે દારૂ પીવા- જુઓ અહીં

હાલ કોરોના વાયરસના કારણે દેશભરમાં 17 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન પાન-મસાલા, ગુટખા વેચવા અને ખાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ…

Trishul News Gujarati ભાજપી પૂર્વ કોર્પોરેટરે પોલ ખોલી: લોકડાઉનમાં પણ ટોળાના ટોળા આવે છે દારૂ પીવા- જુઓ અહીં

ખુશખબર: લોકડાઉન બાદ આ તારીખથી દેશવાસીઓ માટે ખુલશે ચારધામ યાત્રા

કોરોનાવાયરસની મહામારી વચ્ચે દેશમાં lockdown ચાલી રહ્યું છે.એક ન્યૂઝ એજન્સીના કાર્યક્રમમાં વાત કરતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે lockdown થી નીકળવા અને આર્થિક કટોકટી સામે…

Trishul News Gujarati ખુશખબર: લોકડાઉન બાદ આ તારીખથી દેશવાસીઓ માટે ખુલશે ચારધામ યાત્રા

લોકો કાળા કામ કરવા માટે ભગવાનને પણ નથી છોડતા: વિશ્વાસ ન આવતો હોય તો વાંચો આ કિસ્સો

ભગવાનના નામે લોકોને કાયમ છેતરવામાં આવતા હોય છે, એવા તમામ સાચા-ખોટા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. પરંતુ રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં આવો જ એક હેરાન કરી દેનાર…

Trishul News Gujarati લોકો કાળા કામ કરવા માટે ભગવાનને પણ નથી છોડતા: વિશ્વાસ ન આવતો હોય તો વાંચો આ કિસ્સો

લોકડાઉન દરમિયાન માતા નવજાત સુંદર બાળકને છોડી ફરાર

lockdown વચ્ચે નોઈડાના સેક્ટર 122 માં ચાર રસ્તા પાસે મંગળવારની સાંજે કોઈ એક નવજાત બાળકીને છોડીને ચાલ્યું ગયું. જ્યારે લોકોએ બાળકીને જોઈતો પોલીસને જાણકારી આપી.પોલીસે…

Trishul News Gujarati લોકડાઉન દરમિયાન માતા નવજાત સુંદર બાળકને છોડી ફરાર

કોરોના વિરુદ્ધ ઉભી રહી આ ગ્રામ પંચાયત, આપશે 42 કરોડનું દાન

ભારત સહિત લગભગ આખી દુનિયા કોરોનાવાયરસ મહામારીનો સામનો કરી રહ્યું છે. દેશમાં કોરોનાવાયરસ સામે ઈજાદ પામવા માટે પ્રદેશ અને કેન્દ્ર સરકાર પણ પોતાના રસ્તાઓ અપનાવી…

Trishul News Gujarati કોરોના વિરુદ્ધ ઉભી રહી આ ગ્રામ પંચાયત, આપશે 42 કરોડનું દાન

CRPF ના એક જવાનનું કોરોનાથી મૃત્યુ, બીજા 45 જવાનોને લાગ્યો ચેપ- જાણો વધુ

દિલ્હીના મયુર વિહારમાં ફરજ ઉપર સીઆરપીએફના 31મી બટાલીયનમાં કોરોનાવાયરસ ના કારણે મંગળવારે એક જવાનનું મૃત્યુ થયું છે. આ બટાલિયનના 45 જવાનો સંક્રમિત થઈ ગયા. જેના…

Trishul News Gujarati CRPF ના એક જવાનનું કોરોનાથી મૃત્યુ, બીજા 45 જવાનોને લાગ્યો ચેપ- જાણો વધુ

વિધિવિધાન સાથે ખુલ્યા કેદારનાથ ધામના દરવાજા પ્રથમ વખત પૂજામાં હાજર રહ્યા માત્ર 16 લોકો

આજે સવારે મેષ લગ્નમાં ભગવાન કેદારનાથ ધામના દરવાજા ઉનાળા માટે ખોલી દેવામાં આવ્યા છે.ત્યારબાદ આગલા છ મહિના સુધી બાબા કેદારનાથ ની પૂજા અર્ચના ધામમાં જ…

Trishul News Gujarati વિધિવિધાન સાથે ખુલ્યા કેદારનાથ ધામના દરવાજા પ્રથમ વખત પૂજામાં હાજર રહ્યા માત્ર 16 લોકો