એવું તો શું થયું આ વૃદ્ધને કે ખમણ ખાઈને મંદિરના થાંભલા સાથે લટકીને જાહેરમાં કર્યો આપઘાત

ગઈકાલે એટલે કે તારીખ 24-06-2020ને બુધવારના રોજ સુરતના પાલનપુર પાટિયા આવેલું ગણેશ મંદિરના પુજારીએ આત્મહત્યા કરી લીધી હતી. જે ઘટના ખુબ વાયરલ થઇ હતી. અને…

ગઈકાલે એટલે કે તારીખ 24-06-2020ને બુધવારના રોજ સુરતના પાલનપુર પાટિયા આવેલું ગણેશ મંદિરના પુજારીએ આત્મહત્યા કરી લીધી હતી. જે ઘટના ખુબ વાયરલ થઇ હતી. અને લોકોના મનમાં સવાલો ઉભા થયા હતા કે એવું તો કઈ આપત્તિ આવી પડી હતી કે આ પુજારીએ આત્મહત્યા કરી લીધી હતી.

ગણેશ મંદિરના પુજારીએ આત્મહત્યા કરી એ પહેલા શું કરી રહ્યા હતા એનો વિડીયો વાયરલ થયો હતો. CCTV વિડીયો માં દેખાઈ આવ્યું છે કે આ પુજારી આત્મહત્યાના થોડા સમય પહેલા એક ફરસાણની દુકાન પર બેસીને બિંદાસ નાસ્તો કરી રહ્યા હતા. અને ત્યારપછી એવું તો શું થયું કે આ પુરારીને થોડાક જ કલાકોમાં આત્મહત્યા કરવી પડી?

જયારે મંદિરના પુજારીએ આત્મહત્યા કરી ત્યારે પોલીસે તેમના મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને પુજારીના ખિસ્સા માંથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. ચિઠ્ઠીમાં મૃતકના  અનેક રાજ હોવાનું સામે આવ્યું છે. અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *