શું તમે જાણો છો દાંત ખોતરવાની સળીનો પાછળનો ભાગ નકશીકામ વાળો શા માટે હોય છે?

તમે દાંત ખોતરવા માટે તો વાપરતા જ હશો. તે સહેલાઇથી રેસ્ટોરન્ટ ના બિલ કાઉન્ટર પર મળી રહે છે. તેમજ જે વ્યક્તિઓના દાંત વચ્ચે પોલાણ હોય તેઓ લોકો જમ્યા બાદ કરવા માટે તેનો ઉપયોગ કરતા હોય છે.

દાંત ખોતરવાની સળી ની રચના જોઈએ તો તેનો આગળનો ભાગ ઘણીવાર હોય છે અને તે લાકડાની બનેલી હોય છે. જ્યારે તેના પાછળના ભાગે નકશીકામ વાળો ભાગ જોવા મળે છે.તો તમે ક્યારેય વિચાર્યું છે કે આ દાંત ખોતરવાની સળી ના પાછળના ભાગને નકશીકામ વાળો શા માટે રાખવામાં આવે છે?

તો આજે તમને એનું કારણ જણાવીશું.એકવાર તમે દાંત ખોતરવાની સળી નો ઉપયોગ કર્યા બાદ તેને ફેંકી દો છો અથવા તો ગમે ત્યાં મુકી રાખો છો.પરંતુ તે દાંત ખોતરવાની સળી ગમે ત્યાં મૂકવાના કારણે એમાં બેક્ટેરિયા કે અન્ય જીવાણુનો ચેપ લાગી જાય છે. જ્યારે દાંત ખોતરવાની સળી ના પાછળના ભાગને તોડી અને તેના આગળના ભાગ નીચે મૂકીને રાખવાથી તેમાં ચેપ લાગવાની કે બેક્ટેરિયા લાગવાની સમસ્યા ઓછી થઈ જાય છે. સાથે સાથે તમે તેને ફરીવાર ઉપયોગમાં પણ લઇ સહ્કો છો. આ ફોટામાં દર્શાવ્યા પ્રમાણે તમે રાખશો તો તે હાઇજીનિક રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *