શ્રીનગરમાં ભારતીય સેનાનું એન્કાઉન્ટર- બે આતંકીઓને કર્યા ઠાર

શનિવારે શ્રીનગરની સીમામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં બે અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે આતંકીઓ છુપાયેલા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરની સીમમાં રણબીરગઢ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળતાં સુરક્ષા દળોએ આજે ​​સવારે ઘેરોબંધી અને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું કે, શોધખોળ દરમિયાન આતંકીઓએ દળ પર ફાયરિંગ કર્યું, જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો. આ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *