ઘરમાં 8 એસી અને 20 પંખા હોવા છતાં ક્યારેય નથી આવતું એક રૂપિયાનું પણ બીલ- જુઓ કેવી રીતે?

આજના મોંઘવારીના જમાનામાં વીજળીના બીલ પણ ખુબ જ વધારે આવતા હોય છે. ત્યારે દરેક ઘરની બચતની શરૂઆત વીજળીની બચતથી થાય છે, પરંતુ અમદાવાદમાં(Ahmedabad) અમરીશ પટેલના…

View More ઘરમાં 8 એસી અને 20 પંખા હોવા છતાં ક્યારેય નથી આવતું એક રૂપિયાનું પણ બીલ- જુઓ કેવી રીતે?

શું ખરેખર શાહરૂખ ખાન લતા મંગેશકરની નનામી પર થુંક્યો? જાણો આ કડવી હકીકત

Lata Mangeshkar News: ઝી ન્યુઝના એન્કર સુધીર ચૌધરીના જબરજસ્ત ચાહકે મને WhatsApp માં એક વીડિઓ ક્લિપ મોકલી. આ વીડિઓ સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થયો હતો અને…

View More શું ખરેખર શાહરૂખ ખાન લતા મંગેશકરની નનામી પર થુંક્યો? જાણો આ કડવી હકીકત

મિયા ખલીફાનું મોત? સોશિયલ મીડિયામાં ખબર વાયરલ થતા ચાહકોમાં અફરાતફરી- જાણો શું છે હકીકત

મિયા ખલીફા (mia khalifa) ના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેના ચાહકો ચોંકી ગયા હતા. અચાનક મિયાને શું થયું તે કોઈને સમજાયું નહીં.…

View More મિયા ખલીફાનું મોત? સોશિયલ મીડિયામાં ખબર વાયરલ થતા ચાહકોમાં અફરાતફરી- જાણો શું છે હકીકત

વરાછામાં આપનું વધતું વર્ચસ્વ જોઇને ગાંડા થયેલા ભાજપ કોંગ્રેસના નેતાઓએ AAP ના મહિલા નેતા વિશે ફેલાવી એવી વાત…

સુરત (Surat) માં ગત કોર્પોરેશન ની ચૂંટણી માં આમ આદમી પાર્ટી (AAP) ની 27 સીટ આવી છે ત્યારથી સુરત નું રાજકારણ ખુબજ ચર્ચા માં રહે…

View More વરાછામાં આપનું વધતું વર્ચસ્વ જોઇને ગાંડા થયેલા ભાજપ કોંગ્રેસના નેતાઓએ AAP ના મહિલા નેતા વિશે ફેલાવી એવી વાત…

શું ‘બસપાન કા પ્યાર’ ગીત ગાનાર સહદેવને 23 લાખની કિંમતની કાર મળી ?

દરેક જણને તેના ‘બચપણ કા પ્યાર’ યાદ અપાવવા માટે છત્તીસગઢના 10 વર્ષીય સહદેવ દીર્ડો અને રેપર બાદશાહનું ગીતના પહેલા જ દિવસે તબાહી મચાવી છે. સમાચાર…

View More શું ‘બસપાન કા પ્યાર’ ગીત ગાનાર સહદેવને 23 લાખની કિંમતની કાર મળી ?

સુરતમાં આપ ના કાર્યકર નેતાઓ ભાજપમાં જોડાતા છેડાયો વિવાદ- ‘હમ આપ કે હૈ કોન?’ ભાજપ આપ આમને સામને

ગુજરાત (Gujarat)માં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)નો  પગપેસારો થયો જે ભાજપને સહન નહોતું થયું ત્યારે પ્રદેશ પ્રમુખ બોલેલા કે આપ વાળાઓએ સુરતમાં સોનાની થાળીમાં…

View More સુરતમાં આપ ના કાર્યકર નેતાઓ ભાજપમાં જોડાતા છેડાયો વિવાદ- ‘હમ આપ કે હૈ કોન?’ ભાજપ આપ આમને સામને

જુઓ અત્યારે કેવી દેખાય છે ‘પારલે જી’ બિસ્કિટના પેકેટ પર રહેલી નાનકડી બેબી

સોસીયલ મીડિયામાં ઘણા સમયથી એવી વાતો થઇ રહી છે કે, ખરેખરમાં ‘પારલે જી’ બિસ્કિટના પેકેટ પર રહેલી આ બાળકી છે કોણ? આવા સવાલો વચ્ચે ઘણા…

View More જુઓ અત્યારે કેવી દેખાય છે ‘પારલે જી’ બિસ્કિટના પેકેટ પર રહેલી નાનકડી બેબી

પીએમ મોદીએ કહ્યું: જ્યારે હું નાનો હતો ત્યારે ચોરી કરતો હતો, તે સમયે જો મારી માતાએ અટકાવ્યો હોત તો હું લૂંટારૂ ન બન્યો હોત- જુઓ વિડીયો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વીડિયોમાં પીએમ મોદી લોકો સાથે વાત કરી રહ્યા છે, “જ્યારે હું નાનો…

View More પીએમ મોદીએ કહ્યું: જ્યારે હું નાનો હતો ત્યારે ચોરી કરતો હતો, તે સમયે જો મારી માતાએ અટકાવ્યો હોત તો હું લૂંટારૂ ન બન્યો હોત- જુઓ વિડીયો

ગૌમૂત્ર લગાવવાથી શું બ્લેક ફંગસ થાય છે? સામે આવી ચોકાવનારી હકીકત 

હાલ સોશિયલ મીડિયા પર બીબીસીના કથિત લેખનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બ્લેક ફંગસને ગૌમૂત્ર સાથે જોડવામાં આવી છે. આ લેખમાં દાવો કરવામાં આવી…

View More ગૌમૂત્ર લગાવવાથી શું બ્લેક ફંગસ થાય છે? સામે આવી ચોકાવનારી હકીકત 

અચાનક સોસીયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યું કે, ‘હવે વેક્સિન લીધાના બે જ દિવસમાં થશે વ્યક્તિનું મોત’ -જાણો શું છે સચ્ચાઈ?

અવાર નવાર સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ફેક ન્યુઝ ફેલાવવામાં આવે છે. જેનું ફેક્ટ ચેક પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) કરે છે. ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા…

View More અચાનક સોસીયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યું કે, ‘હવે વેક્સિન લીધાના બે જ દિવસમાં થશે વ્યક્તિનું મોત’ -જાણો શું છે સચ્ચાઈ?

સરદાર, નહેરુ, ભગતસિંહ વિષે ફેલાવવામાં આવેલા આ જુઠ્ઠાણાઓ વિષે તમે જાણશો તો કહેશો ઓ ત્તારી…

સુભાષચંદ્ર બોઝનું સન્માન કરવામાં નહોતું આવતું: નહેરુ વિશે એક જુઠાણું ફેલાવામાં આવી રહ્યું છે કે તેઓ સુભાષચંદ્ર બોઝનો વિરોધ કરતા પરંતુ તેમનો આદર નહોતા કરતા.…

View More સરદાર, નહેરુ, ભગતસિંહ વિષે ફેલાવવામાં આવેલા આ જુઠ્ઠાણાઓ વિષે તમે જાણશો તો કહેશો ઓ ત્તારી…

IT સેલ એ લોકોને ગેરમાર્ગે દોરવા થોડા વધુ રિસર્ચની જરૂર- વોટ્સએપ યુનીવર્સીટીથી હવે લોકો ઉલ્લુ નહી બને

ચારે તરફ મોદી સરકારની વેક્સીન ડિપ્લોમસીની ટીકા થઇ રહી છે. ત્યારે ડેમેજ કંટ્રોલ કરવા ભાજોનું આઈટી સેલ એક વિડીયો લઈને આવ્યું છે પરંતુ આ વિડીયોને…

View More IT સેલ એ લોકોને ગેરમાર્ગે દોરવા થોડા વધુ રિસર્ચની જરૂર- વોટ્સએપ યુનીવર્સીટીથી હવે લોકો ઉલ્લુ નહી બને