છોટા રાજનને મીડિયા માધ્યમોએ મારી નાંખ્યો અને AIMS દ્વારા પાછો જીવતો પણ કરાયો!

શુક્રવારે ટ્વીટર સહિતના સોશ્યલ મીડિયા માધ્યમોમાં અંડરવર્લ્ડ ડોન રાજન નિખલજે ઉર્ફે છોટા રાજનના મૃત્યુનો દાવો કરવામાં આવ્યો હતો. જેમાં તેનું કોરોનાના કારણે મોત થયાના સમાચાર…

View More છોટા રાજનને મીડિયા માધ્યમોએ મારી નાંખ્યો અને AIMS દ્વારા પાછો જીવતો પણ કરાયો!

શું ખરેખર ગોબર અને ઘીને બાળવાથી ઓક્સીજન ઉત્પન્ન થાય છે? જાણો ડોક્ટરોએ શું કહ્યું

કોરોનાવાયરસને દૂર કરવા માટેની ઘણી ટીપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેક્ટ ક્રેસેન્ડોએ આવી ઘણી ટીપ્સનું અનુસંધાન કરીને તેની પાછળનું સત્ય પાઠકો સુધી…

View More શું ખરેખર ગોબર અને ઘીને બાળવાથી ઓક્સીજન ઉત્પન્ન થાય છે? જાણો ડોક્ટરોએ શું કહ્યું

‘એ ભાઈ હું જીવતો છું’ આ પોસ્ટ છે ભાજપ IT સેલ દ્વારા ચલાવાયેલા જુઠ્ઠા સમાચારમાં મૃત્યુ પામેલા જીવિત પત્રકારની

ભારતીય જનતા પાર્ટીના પશ્ચિમ બંગાળ દ્વારા ગુરુવારે તેના સત્તાવાર ફેસબુક પેજ પરથી એક વીડિયોને ડિલીટ કરવામાં આવ્યો છે કારણકે કથિત ખોટા વિડીયોમાં જેની ઓળખ રાજ્યમાં…

View More ‘એ ભાઈ હું જીવતો છું’ આ પોસ્ટ છે ભાજપ IT સેલ દ્વારા ચલાવાયેલા જુઠ્ઠા સમાચારમાં મૃત્યુ પામેલા જીવિત પત્રકારની
Trishul Fact Check

બંગાળમાં TMCના લોકોએ બળાત્કાર, ગુંડાગીરી, મારપીટ હત્યાઓ કરી? – Trishul Fact Check માં થયો મોટો ખુલાસો

Trishul Fact Check: હાલમાં સોશિયલ મીડિયામાં બંગાળમાં TMC એ મેળવેલી જીત બાદ ભાજપ માટે નર્ક બની ગયું હોવાનો દાવો ભાજપનું આઈટી સેલ કરી રહ્યું છે.…

View More બંગાળમાં TMCના લોકોએ બળાત્કાર, ગુંડાગીરી, મારપીટ હત્યાઓ કરી? – Trishul Fact Check માં થયો મોટો ખુલાસો

સાઉદીએ મોકલેલા ઓક્સિજન ટેન્કરો પર Reliance પોતાના સ્ટીકરો લગાવી રહ્યું હોવાનો દાવો કેટલો સાચો? જાણો હકીકત

ભારતમાં COVID-19 ની બીજી તરતાએલહેર એ દેશના આરોગ્ય વિભાગના માળખાને વેરવિખેર કરી દીધું છે. જેથી દુનિયાભરના ઘણા દેશોએ રસીઓ, ઓક્સિજન ગેસ, વેન્ટિલેટર, PPE સાધનોની કીટ…

View More સાઉદીએ મોકલેલા ઓક્સિજન ટેન્કરો પર Reliance પોતાના સ્ટીકરો લગાવી રહ્યું હોવાનો દાવો કેટલો સાચો? જાણો હકીકત

દેશમાં સોમવારથી 18 દિવસનું સંપૂર્ણ લોકડાઉન? જાણો PM મોદીએ લોકડાઉન વિશે શું કહ્યું

દેશમાં કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેરને કારણે હાહાકાર મચ્યો છે. દરરોજ કોરોનાવાયરસ ચેપમાં નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને દરરોજ રેકોર્ડબ્રેક મૃત્યુઆંક નોંધાઈ રહ્યા છે.…

View More દેશમાં સોમવારથી 18 દિવસનું સંપૂર્ણ લોકડાઉન? જાણો PM મોદીએ લોકડાઉન વિશે શું કહ્યું

RSS ના સેવકે પોતાનો બેડ બીજાને આપી બલિદાન આપ્યું- મુખ્યમંત્રીએ ફેલાવ્યા ફેક ન્યુઝ- જાણો અહિયાં

સોશ્યલ મીડિયા પર આરએસએસ સાથે સંકળાયેલા નારાયણરાવ ડાભાડકરના દેહ્ત્યાગની સ્ટોરી વાઈરલ થઇ રહી છે. નાગપુરના રહેવાસી 85 વર્ષીય ડાભાડકરને કેટલાય લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી જેમાં…

View More RSS ના સેવકે પોતાનો બેડ બીજાને આપી બલિદાન આપ્યું- મુખ્યમંત્રીએ ફેલાવ્યા ફેક ન્યુઝ- જાણો અહિયાં

આ સ્પેશીયલ ટ્રેન કોરોના માટે મોદી સરકારે આપી હોવાનો દાવા પાછળ શું છે સચ્ચાઈ?

હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે કે ભારતીય રેલવેએ ૬ હજારથી વધુ ડબ્બા ને હોસ્પિટલ માં રૂપાંતર કરી નાખ્યા છે. જુઓ આ છે,…

View More આ સ્પેશીયલ ટ્રેન કોરોના માટે મોદી સરકારે આપી હોવાનો દાવા પાછળ શું છે સચ્ચાઈ?

જો તમારા ફોનમાં પણ આ ફોટો છે તો ખાસ વાંચો આ હકીકત- “ગુજરાતમાં લોકડાઉનની વાત માત્ર અફવા”

છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં કોરોના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે દેશવાસીઓ lockdown લાગશે કે નહીં તે બાબતે ચિંતા કરી રહ્યા છે. ત્યારે…

View More જો તમારા ફોનમાં પણ આ ફોટો છે તો ખાસ વાંચો આ હકીકત- “ગુજરાતમાં લોકડાઉનની વાત માત્ર અફવા”

Fact Check: કેજરીવાલ લોકોને માસ્ક આપે છે પણ પહેરતા નથી, પરંતુ આ ફોટોની હકીકત છે કઈક અલગ- જાણો અહી

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ચહેરા ખુલ્લા હોવાના ફોટા ફેસબુક અને ટ્વિટર પર ફરતા થયા છે. ત્રિશુલ ન્યુઝ દ્વારા કરતા…

View More Fact Check: કેજરીવાલ લોકોને માસ્ક આપે છે પણ પહેરતા નથી, પરંતુ આ ફોટોની હકીકત છે કઈક અલગ- જાણો અહી

ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખ બદલાઈ ગઈ? જાણો ગુજરાત શૈક્ષણિક બોર્ડે શું કરી જાહેરાત

છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોના સંક્રમણમાં સતત વધારો થતો હોવાને લીધે 1 વર્ષથી દેશમાં શાળા-કોલેજો પણ…

View More ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખ બદલાઈ ગઈ? જાણો ગુજરાત શૈક્ષણિક બોર્ડે શું કરી જાહેરાત

મોદી સરકારે ફ્રી વેકસીન આપ્યાના બેનરો કોણે લગાવડાવ્યા હતા? કે જેને કેનેડા ગવર્નમેન્ટએ રાતોરાત દૂર કરાવ્યા

મોદી સમર્થકોએ બે દિવસ અગાઉ કેનેડા સરકાર દ્વારા પ્રધાનમંત્રી મોદીનો આભાર માનવામાં આવ્યો છે તેવી અફવા ફેલાવીને હોહા મચાવી હતી પરંતુ આ પાછળ મોદી સમર્થકોનો…

View More મોદી સરકારે ફ્રી વેકસીન આપ્યાના બેનરો કોણે લગાવડાવ્યા હતા? કે જેને કેનેડા ગવર્નમેન્ટએ રાતોરાત દૂર કરાવ્યા