સરકારના આ નિર્ણયથી બુલેટ ટ્રેન નું કામ ઝડપથી થશે :ખેડૂતો પણ ખુશ ..

મોદી સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને વધુ ગતિ મળવાની છે. કેમ કે, ઓલપાડ, માંગરોળ તથા કામરેજ તાલુકાના ખેડુતોને જંત્રીનો ભાવ સાત ગણો આપવાનુ રાજય સરકાર…

મોદી સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને વધુ ગતિ મળવાની છે. કેમ કે, ઓલપાડ, માંગરોળ તથા કામરેજ તાલુકાના ખેડુતોને જંત્રીનો ભાવ સાત ગણો આપવાનુ રાજય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા ખેડુતોમા ખુશીની લહેર જોવા મળી છે. સરકારના આ નિર્ણય બાદ ખેડૂતો દ્વારા ચલાવવામાં આવતા લડતનો સુખદ અંત આવ્યો છે.

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટનનો જમીન ગુમાવનારા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે ઓપાડ, માગરોળ અને કામરેજમાં 100 રૂપિયાથી ઓછી જંત્રી ધરાવતા આઠ ગામોમાં સર્વે બાદ 100 થી ઓછી જંત્રી ભાવ ધરાવતા ખેડૂતોને પ્રતિ ચોરસ મિટરએ રૂપિયા 708નો ભાવ આપવાનો નિર્ણય કરવામા આવ્યો છે. જેને લઇને ખેડુતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *