સુરતની પાંડેસરા GIDCમાં મારુતિ ડાઈંગમિલ નજીક આવેલા કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટના…
View More ફરી એક વાર સુરતના આંગણે ભયંકર આગ, તાત્કાલિક ફાયર વિભાગની 25 ગાડીઓ પહોચી. જાણો વિગતેCategory: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
રૂપાણી સરકારના રાજમાં AAP એ કરી બતાવ્યું એવું કામ કે, હવે ગુજરાત ભાજપ ટેન્શનમાં મુકાશે- જાણો વિગતે
AAPને થોડા સમય પહેલા જ દિલ્લીમાં સતત 3જી વખત જીત મળી છે. જેના કારણે હવે AAPનો જુસ્સો વધ્યો છે અને હવે AAPની નજર ગુજરાત સહિત…
View More રૂપાણી સરકારના રાજમાં AAP એ કરી બતાવ્યું એવું કામ કે, હવે ગુજરાત ભાજપ ટેન્શનમાં મુકાશે- જાણો વિગતેરુપાણી સરકાર ગુજરાતના લડ્ખાતા શિક્ષણ પાછળ 31,955 કરોડ ખર્ચી કરશે વિકાસ, જાણો શું કર્યું છે આયોજન?
હાલ ગુજરાતનું બજેટ બહાર પડી રહ્યું છે. અને સૌથી મોટો, જો નિર્ણય હોય તો શિક્ષણ બાબતે છે. તમે જાણો જ છો કે ગુજરાતના શિક્ષણણી પરિસ્થિતિ…
View More રુપાણી સરકાર ગુજરાતના લડ્ખાતા શિક્ષણ પાછળ 31,955 કરોડ ખર્ચી કરશે વિકાસ, જાણો શું કર્યું છે આયોજન?સુરતમાં લાખો રૂપિયાનો પગાર છોડી એન્જિનિયરે શરૂ કરી ચાની દુકાન, કારણ છે ચોકાવનારું
ઉઠતાની સાથે જ ગુજરાતીઓને કાંઈ જોઈએ તો તે છે ચા.. ઘણા આવું લોકો માને છે કે, ચા પીધા વીના આપણો દિવસ જ ન ઉગે અને…
View More સુરતમાં લાખો રૂપિયાનો પગાર છોડી એન્જિનિયરે શરૂ કરી ચાની દુકાન, કારણ છે ચોકાવનારુંતારા ઘરમાં ભૂતપ્રેતનો વાસ છે એમ કહી કરી પૂજા, ત્યાર પછી બન્યું એવું કે…..
ગુજરાતમાં આવેલ સુરતના લીંબાયત કુબેરનગરમાં રહેતા રીક્ષાચાલકની પત્નીને તારા ઘરમાં ભૂતપ્રેતનો વાસ છે અમે પૂજા કરશું તો સારું થશે કહી સંમોહિત કરી બે માસ અગાઉ…
View More તારા ઘરમાં ભૂતપ્રેતનો વાસ છે એમ કહી કરી પૂજા, ત્યાર પછી બન્યું એવું કે…..આજે અમદાવાદ શહેરનો 609મો જન્મ દિવસ, જાણો શહેરનો ઈતિહાસ, જાણો કઈ રીતે પડ્યું અમદાવાદ નામ
આજે શહેરનો 609મો સ્થાપના દિન છે. ત્યારે આપણે શહેરની કેટલીક અજાણી વાતો જાણીશું. 26 ફેબુ્રઆરી 1411નો દિવસ એટલે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ. 608 વર્ષની સફર…
View More આજે અમદાવાદ શહેરનો 609મો જન્મ દિવસ, જાણો શહેરનો ઈતિહાસ, જાણો કઈ રીતે પડ્યું અમદાવાદ નામજો મોદી-શાહ થોડી વાર માટે પણ ભેગા થશે, તો ગુજરાત ભાજપમાં ઘણાને આવશે હાર્ટએટેક – લેશે આવા નિર્ણય
26 ફેબ્રુઆરીના રોજથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. આ સત્ર 31 માર્ચ,…
View More જો મોદી-શાહ થોડી વાર માટે પણ ભેગા થશે, તો ગુજરાત ભાજપમાં ઘણાને આવશે હાર્ટએટેક – લેશે આવા નિર્ણયસુરત: ઓવરટેક કરવા જતી લક્ઝરી બસે સામેથી આવતી બે ગાડીઓને કચડી નાખી. મા-દીકરાનું કરુણ મોત
ગત 1 ફેબ્રુઆરીના રોજ મહુવા તાલુકાના તરકાણી ગામની સીમમાં લક્ઝરી બસના ચાલકે અન્ય બસને ઓવરટેક કરવાના વિચારમાં રોંગ સાઈડે બસ હંકારી લાવી બે બાઈકને અડફેટમાં…
View More સુરત: ઓવરટેક કરવા જતી લક્ઝરી બસે સામેથી આવતી બે ગાડીઓને કચડી નાખી. મા-દીકરાનું કરુણ મોતઆવતીકાલે નીતિન પટેલ ગુજરાતનું બજેટ સત્ર રજૂ કરશે, જાણો ખેડૂતોને અને જનતાને શું રાહત મળી શકે છે?
આવતીકાલે એટલે કે, 26મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર 31 માર્ચ સુધી ચાલશે.સત્રના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી અને…
View More આવતીકાલે નીતિન પટેલ ગુજરાતનું બજેટ સત્ર રજૂ કરશે, જાણો ખેડૂતોને અને જનતાને શું રાહત મળી શકે છે?સુરતવાસીઓને આ બે દિવસ નહી મળે પાણી, આજે જ ભરી લો પાણીની ડોલો
સુરતીવાસીઓ માટે ખુબ જ અગત્યના સમાચાર છે. સુરતના મોટા ભાગના વિસ્તારોને 28મી ફેબ્રુઆરીએ પાણી આપવામાં નહીં આવે. વરાછામાં આવેલી વર્ષો જૂની પાણીની લાઈન બદલવાની ચાલતી…
View More સુરતવાસીઓને આ બે દિવસ નહી મળે પાણી, આજે જ ભરી લો પાણીની ડોલોજાનૈયાઓ રોડ ઉપર જાન લઈને જતા હતા, અચાનક થઇ ગયા 13 લોકોના મોત. જાણો શું છે સમગ્ર મામલો
ગુજરાતના વડોદરા શહેરમાં એક ચોંકાવનાર ઘટના સામે આવી છે. હાલ પુષ્કળ લગ્નગાળો ચાલી રહ્યો છે. આવા શુભ દિને પણ ઘણા વ્યક્તિના મોતનો દિવસ સાબિત થાય…
View More જાનૈયાઓ રોડ ઉપર જાન લઈને જતા હતા, અચાનક થઇ ગયા 13 લોકોના મોત. જાણો શું છે સમગ્ર મામલોગુજરાતના આ તાલુકામાં જાનૈયાઓથી છલોછલ ભરેલા ટ્રેકટરનો ભયંકર અક્સ્માત, 22 લોકો…
હાલ લગ્નગાળો ખુબ ચાલી રહ્યો છે. એવામાં એક જાન લઇ જતા જાનૈયાઓ સાથે ચોંકાવનાર ઘટના ઉભી થઇ છે. માલપુર નજીક એક જાનૈયાથી ભરેલા ટ્રેક્ટરને પૂરપાટ…
View More ગુજરાતના આ તાલુકામાં જાનૈયાઓથી છલોછલ ભરેલા ટ્રેકટરનો ભયંકર અક્સ્માત, 22 લોકો…