ગુજરાત પોલીસે કોરોનાથી મૃત્યુ પામેલ પોલીસ કર્મીના પરિવારને આપ્યા 25 લાખ

અમદાવાદના બે પોલીસ કર્મચારી ભરતસિંહ અને ગોવિંદભાઈ ખરા અર્થમાં કોરોના વોરિયર્સ હતા. જોકે આ બંને પોલીસ કર્મચારીઓના કોરોનામાં નિધન થતા સરકાર દ્વારા નિયત કરાયેલી રૂપિયા…

અમદાવાદના બે પોલીસ કર્મચારી ભરતસિંહ અને ગોવિંદભાઈ ખરા અર્થમાં કોરોના વોરિયર્સ હતા. જોકે આ બંને પોલીસ કર્મચારીઓના કોરોનામાં નિધન થતા સરકાર દ્વારા નિયત કરાયેલી રૂપિયા ૨૫ લાખની આજરોજ બંને મૃતક પોલીસ કર્મચારીના પરિવારના સભ્યોને પોલીસ કમિશનર આશિષ ભાટિયા દ્વારા આપવામાં આવી હતી..

અમદાવાદ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કાગળ પરની કાર્યવાહી પૂરી કરવામાં આવી હતી. જેના કારણે આ બંને પોલીસ કર્મચારીના પરિવારના સભ્યોને સરકાર દ્વારા રૂપિયા ૨૫ લાખની સહાય મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *