જો અહીંયા કોરોના પોઝિટિવ થુક્યો તો લાગશે હત્યાના પ્રયત્નો કેસ

દેશમાં કોરોનાવાયરસ નો પ્રકોપ વધતો જ રહ્યો છે અને પ્રશાસનની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે.હિમાચલ પ્રદેશના ડીજીપીએ પ્રેરણા પોઝિટિવ દર્દીઓ ને સખત ચેતવણી આપી…

દેશમાં કોરોનાવાયરસ નો પ્રકોપ વધતો જ રહ્યો છે અને પ્રશાસનની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે.હિમાચલ પ્રદેશના ડીજીપીએ પ્રેરણા પોઝિટિવ દર્દીઓ ને સખત ચેતવણી આપી છે.બીજેપીએ કહ્યું કે કોરોના દર્દીને કોઇ પણ પોલીસ કર્મી ડોક્ટર કે અન્ય વ્યક્તિ પર થૂંક્યો તો તે મરીઝ વિરુદ્ધ હત્યાના પ્રયત્નો ધારામાં કેસ નોંધવામાં આવશે. જો તેના કારણે અન્ય વ્યક્તિનું મૃત્યુ થશે તો હત્યાનો ગુનો નોંધવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવે છે.

એટલું જ નહીં તબલીગી જમા થી આવ્યા ની જાણકારી સંતાડવા પર હત્યા અને હત્યાના પ્રયાસની ધારાઓમાં કેસ નોંધવામાં આવશે આવી ચેતવણી પણ ડીજીપી સીતારામ એ આપી છે.હિમાચલમાં સામે આવેલ સાત તબલીગી જમાતના પોઝિટિવ દર્દીઓ અને પ્રદેશના કાંગડા મેડિકલ કોલેજ અને ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજમાં ઈલાજ ચાલી રહ્યો છે.હકીકતમાં રવિવારે એક પણ ના દર્દી પોઝિટિવ હતો અને મેડિકલ સ્ટાફ પર તૂટવાની ફરિયાદ પોલીસને મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *