ગુજરાતના વાહનચાલકો માટે સરકારે આપ્યા ખુશીના સમાચાર, હવે આ તારીખ સુધી દંડ નહીં

નવા મોટર વ્હિકલ એક્ટને લઈ ગુજરાત સરકારે વાહન ચાલકોને રાહત આપી છે. 16 સપ્ટેમ્બરથી લાગુ પડેલા નવા મોટર વ્હિકલ એક્ટ હવે ગુજરાતમાં 15 ઓક્ટોબરથી લાગુ…

નવા મોટર વ્હિકલ એક્ટને લઈ ગુજરાત સરકારે વાહન ચાલકોને રાહત આપી છે. 16 સપ્ટેમ્બરથી લાગુ પડેલા નવા મોટર વ્હિકલ એક્ટ હવે ગુજરાતમાં 15 ઓક્ટોબરથી લાગુ થશે. જેથી ગુજરાતના વાહનચાલકો માટે આનંદના સમાચાર આવ્યા છે. આ સાથે આર.સી ફડદુએ જણાવ્યું હતું કે, હવે નવી ગાડી કોઈ પણ વ્યક્તિ લેશે તેને કંપની દ્રારા જ હેલમેટ આપવામાં આવશે. જેથી નવી ગાડી પર અલગથી હેલમેટ નહીં લેવું પડે. પરિણામે હેલમેટ પર 15 ઓક્ટોબર સુધી ગુજરાતના વાહનચાલકોને દંડ ભરવાનો નહીં રહે.

આર.સી.ફડદુએ જણાવ્યું હતું કે, લોકોની PUCની સમસ્યાને લઈને આગામી સમયમાં 900 જેટલા પીયુસી સેન્ટરો ખોલવામાં આવશે જેના કારણે આવનારા સમયમાં વાહનચાલકોને હાલાકીનો સામનો ન કરવો પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *