વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આજે: 80 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે સંયોગ- રાખવી પડશે આ સાવધાની

આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ(Chandra Grahan 2022) છે. જ્યોતિષના મતે આ ચંદ્રગ્રહણ વિશાખા નક્ષત્ર અને વૃશ્ચિક રાશિમાં જોવા મળશે. આજે બુદ્ધ પૂર્ણિમા(Buddha Purnima)પણ છે. બુદ્ધ પૂર્ણિમા…

Trishul News Gujarati News વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આજે: 80 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે સંયોગ- રાખવી પડશે આ સાવધાની

આજનું રાશિફળ, 16 મેં 2022: દેવાધિદેવ મહાદેવ આ રાશિના જાતકોની તમામ મનોકામના કરશે પૂરી

મેષ રાશિ- લાભ વિસ્તરણ અને નેતૃત્વ માટે શુભ સમય. જવાબદારીપૂર્વક વર્તશે. યોજનાઓને ગતિ મળશે. જમીન મકાનની બાબતોમાં સુધારો થશે. નજીકના લોકોમાં પ્રેમ વિશ્વાસ વધશે. સર્જનાત્મકતાના…

Trishul News Gujarati News આજનું રાશિફળ, 16 મેં 2022: દેવાધિદેવ મહાદેવ આ રાશિના જાતકોની તમામ મનોકામના કરશે પૂરી

આજનું રાશિફળ, 15 મે 2022: આ રાશિના જાતકો પર ખોડીયાર માતા વરસાવશે કૃપાવર્ષા

મેષ રાશિ- કરિયર બિઝનેસમાં શુભ ફળ મળશે. નાણાકીય બાજુ સારી રહેશે. ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરવામાં આવશે. નફામાં વધારો થશે. લક્ષ્ય હાંસલ કરશે. સફળતામાં વધારો થશે.…

Trishul News Gujarati News આજનું રાશિફળ, 15 મે 2022: આ રાશિના જાતકો પર ખોડીયાર માતા વરસાવશે કૃપાવર્ષા

જાણો સાળંગપુર હનુમાનજી મંદિરનો રસપ્રદ ઇતિહાસ, ગોપાલાનંદ સ્વામી સાથે જોડાયેલી છે રસપ્રદ કહાની

સાળંગપુરમાં હનુમાન દાદાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં લોકોની તમામ પરેશાનીઓ દૂર થાય છે. સાળંગપુર ગામ બોટાદ જિલ્લામાં આવેલું છે જ્યાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે…

Trishul News Gujarati News જાણો સાળંગપુર હનુમાનજી મંદિરનો રસપ્રદ ઇતિહાસ, ગોપાલાનંદ સ્વામી સાથે જોડાયેલી છે રસપ્રદ કહાની

કટ્ટર ઈસ્લામિક દેશમાં BAPS સંસ્થાના સંતનું ઐતિહાસિક સંબોધન- લોકોએ કહ્યું ભારતને બીજા વિવેકાનંદ મળ્યા

અબુ ધાબી(Abu Dhabi)માં હિન્દુ મંદિર(Hindu temple)નું નિર્માણ કરતી BAPS સ્વામિનારાયણ સંસ્થા(BAPS Swaminarayan Sanstha)ના સંતોએ સાઉદી અરેબિયા(Saudi Arabia)માં મુસ્લિમ વર્લ્ડ લીગ(Muslim World League) દ્વારા આયોજિત ઇન્ટરફેથ…

Trishul News Gujarati News કટ્ટર ઈસ્લામિક દેશમાં BAPS સંસ્થાના સંતનું ઐતિહાસિક સંબોધન- લોકોએ કહ્યું ભારતને બીજા વિવેકાનંદ મળ્યા

આજનું રાશિફળ, 14 મે 2022: આ રાશિના લોકોને સંકટમોચનની કૃપાથી દરેક સંકટ થશે દુર

મેષ રાશિ- કરિયર બિઝનેસમાં સરળતા રહેશે. સેવા કાર્યમાં આગળ રહેશે. ટાઈમ મેનેજમેન્ટ રાખશો. કામ ધંધામાં સકારાત્મકતા જાળવી રાખશો. આર્થિક બાબતોમાં સક્રિયતા અને સાવધાની જાળવશો. દિનચર્યા…

Trishul News Gujarati News આજનું રાશિફળ, 14 મે 2022: આ રાશિના લોકોને સંકટમોચનની કૃપાથી દરેક સંકટ થશે દુર

જલારામ બાપાનું ચમત્કારિક મંદિર: મંદિરમાં કોઈ દાન પેટી નથી, પ્રસાદ ચઢાવવામાં આવતો નથી, છતાં એકપણ ભક્ત ભૂખ્યું ઘરે જતું નથી

સંત જલારામ બાપાનું મંદિર ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં આવેલું છે. આ ગામ રાજકોટ શહેરથી 52 કિમીના અંતરે આવેલું છે. આ મંદિર વિશ્વનું પહેલું અને…

Trishul News Gujarati News જલારામ બાપાનું ચમત્કારિક મંદિર: મંદિરમાં કોઈ દાન પેટી નથી, પ્રસાદ ચઢાવવામાં આવતો નથી, છતાં એકપણ ભક્ત ભૂખ્યું ઘરે જતું નથી

ગુજરાતમાં આવેલા વર્ષો જુના શનિદેવના આ મંદિરમાં દર્શન માત્રથી પનોતી થાય છે દુર, જાણો સંપૂર્ણ ઈતિહાસ

શાસ્ત્રો અનુસાર, ગુજરાતના જામનગર જિલ્લાના ભાણવડ પાસેના હાથલા ગામને ઈતિહાસની દૃષ્ટિએ ગુજરાતમાં શનિદેવનું સૌથી પ્રાચીન જન્મસ્થળ કહેવાય છે. દેશ-વિદેશમાંથી ભક્તો અહીં શનિદેવના આશીર્વાદ મેળવવા આવે…

Trishul News Gujarati News ગુજરાતમાં આવેલા વર્ષો જુના શનિદેવના આ મંદિરમાં દર્શન માત્રથી પનોતી થાય છે દુર, જાણો સંપૂર્ણ ઈતિહાસ

ઘરમાં કાગડાનું આગમન શુભ છે કે અશુભ? જાણો શાસ્ત્રોમાં છુપાયેલા સંકેતો

શકુન શાસ્ત્ર અનુસાર ઘરની છત પર કાગડા (Crows)નું આગમન શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કુદરતે(Nature) કાગડાને ભવિષ્ય(future) જોવાની અદભૂત શક્તિ આપી…

Trishul News Gujarati News ઘરમાં કાગડાનું આગમન શુભ છે કે અશુભ? જાણો શાસ્ત્રોમાં છુપાયેલા સંકેતો

શિવજીના આ અનોખા મંદિરમાં વડ અને પીપળાનાં વૃક્ષ વચ્ચે સાક્ષાત બિરાજમાન છે દેવાધિદેવ મહાદેવ, દર્શન માત્રથી મનોકામના થાય છે પૂરી

આજે અમે તમને એક અનોખા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છે. બિહારના બગહામાં એક રહસ્યમય કુદરતી મંદિર આવેલું છે. આ મંદિર વડ અને પીપળના ઝાડની…

Trishul News Gujarati News શિવજીના આ અનોખા મંદિરમાં વડ અને પીપળાનાં વૃક્ષ વચ્ચે સાક્ષાત બિરાજમાન છે દેવાધિદેવ મહાદેવ, દર્શન માત્રથી મનોકામના થાય છે પૂરી

ગણપતિ બાપ્પા આ રાશિના જાતકો પર વરસાવશે રિદ્ધિ-સિદ્ધિ – જાણો તમારી રાશી…

મેષ દૈનિક રાશિફળ આજે તમારો દિવસ પરોપકારી કાર્યોમાં પસાર થશે. બીજાની મદદ કરવાથી તમને રાહત મળશે, પરંતુ તમારે ધ્યાન રાખવું પડશે કે કોઈ તેને તમારો…

Trishul News Gujarati News ગણપતિ બાપ્પા આ રાશિના જાતકો પર વરસાવશે રિદ્ધિ-સિદ્ધિ – જાણો તમારી રાશી…

વાંચો થાનગઢના નાગરદેવતા તરીકે ઓળખાતા વાસુકી દાદાનો 1200 વર્ષ જુનો આ રહસ્યમય ઈતિહાસ

વાસુકી દાદા થાનગઢમાં નગર દેવતા તરીકે ઓળખાય છે. નગરદેવનો ઈતિહાસ 1200 વર્ષ જૂનો છે. રણબકા રાઠોડ રાજા રાજસ્થાનથી દ્વારકા જઈ રહ્યા હતા. તેણે વાસુકીદાદાને પોતાના…

Trishul News Gujarati News વાંચો થાનગઢના નાગરદેવતા તરીકે ઓળખાતા વાસુકી દાદાનો 1200 વર્ષ જુનો આ રહસ્યમય ઈતિહાસ