કેમ ‘લઠ્ઠાકાંડ’ મામલે ચુપ છે ગુજરાત સરકાર? ઇસુદાન ગઢવીએ સત્તાધીશોને લીધા આડેહાથ

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વિડિયો ના માધ્યમથી જણાવ્યું કે, ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો છે. આ પહેલી વખત લઠ્ઠાકાંડ નથી…

BJP યુવા મોરચાના નેતાની ઘાતકી હત્યાથી રાજ્યમાં મચ્યો ખળભળાટ, હિન્દુ સંગઠનોમાં ભભૂકી ઉઠ્યો રોષ

કર્ણાટક(Karnataka)ના દક્ષિણ કન્નડ(Dakshin Kannada) જિલ્લાના સુલિયા(Sulia) તાલુકામાં મંગળવારે એટલે કે ગઈકાલે મોડી રાત્રે બીજેપી(BJP) યુવા મોરચાના નેતા પ્રવીણ નેતારુ(Praveen Nettaru Murder)ની ઘાતકી હત્યા કરી નાખવામાં…

ગુજરાતના વ્યાપારીઓને અરવિંદ કેજરીવાલે આપી 5 ગેરંટી, 5 વાતો અને 5 વાયદા

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 25 જુલાઈ ના રોજ સાંજે 7:00 વાગ્યે પોરબંદર એરપોર્ટ પર તેમની 2 દિવસની ગુજરાત…

વિદ્યાર્થીના સારા માટે ઠપકો આપ્યો તો, મહિલા શિક્ષિકાના કપડા કાઢી માર્યો માર- જુઓ LIVE વિડીયો

ઘણી વાર શિક્ષકો (Teachers)ની ક્રુરતા સામે આવતી હોય છે. પરંતુ હાલ આનાથી ઉંધી ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળ (West Bengal)ના દક્ષિણ દિનાજપુર (South Dinajpur)માં…

દેશના પ્રથમ નાગરિક બન્યા દ્રૌપદી મુર્મૂ, 15માં રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ- જાણો કેવી રીતે ઉભું કર્યું રાજકીય વર્ચસ્વ

નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ(Draupadi Murmu) આજે 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. દ્રૌપદી મુર્મૂ દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ(President) બન્યા છે. ચીફ જસ્ટિસ ઓફ…

અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે- જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?

ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી(Assembly elections) યોજાવા જઈ રહી છે. તેમ-તેમ તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંટણીની તડામાડ તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે આ…

ફરી એકવાર આ તારીખે ગુજરાત આવશે કેજરીવાલ – જનતાને આપશે વધુ એક ગેરંટી!

ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી(Assembly elections) યોજાવા જઈ રહી છે. તેમ-તેમ તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંટણીની તડામાડ તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે આ…

સેકેંડોમાં માતમમાં ફેરવાઈ ખુશી- પિતા પંચાયતની ચુંટણી જીત્યા અને દીકરો મોતને ભેટ્યો

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના સતના(Satna)માં મ્યુનિસિપલ ચૂંટણી(election)માં નવા ચૂંટાયેલા કાઉન્સિલરનો પુત્ર ઉજવણી પહેલા મૃત્યુ પામ્યો. વોર્ડ નંબર 3માંથી કોંગ્રેસના કાઉન્સિલર તરીકે ચૂંટાયેલા રામુ કોલના પુત્ર કૃષ્ણા કોલ…

‘રેવડી’ વેચવી કોને કહેવાય? ઈસુદાન ગઢવીએ PM મોદીને આપ્યો જડબાતોડ જવાબ

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવેદન પર ટ્વીટરના માધ્યમ થી પ્રતિક્રિયા આપતા કહ્યું…

અરવિંદ કેજરીવાલે ગુજરાતીઓને આપી ગેરેંટી, જો આપની સરકાર બનશે તો ગુજરાતમાં…

દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Chief Minister Arvind Kejriwal) ગુરુવારે ગુજરાત(Gujarat) પહોંચ્યા છે. અહીં તેમણે વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની પ્રથમ ગેરંટી…

અરવિંદ કેજરીવાલ સુરતના પ્રવાસે- ગુજરાતની જનતા માટે કરી શકે છે મોટી જાહેરાત- જાણો શું છે કાર્યક્રમ?

ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી(Assembly elections) યોજાવા જઈ રહી છે. તેમ-તેમ તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંટણીના પ્રચાર અને પ્રસારમાં લાગી ગયા છે. ત્યારે…

ગૌશાળા ના નામે ફક્ત ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે, જેના કારણે 20 ગાયોનાં થયા મોત: AAP નેતા ઇસુદાન ગઢવી

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વિડિયો ના માધ્યમથી એક દુઃખદ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમદાવાદ…