ભરતસિંહને હરાવવા સુરતના પૂર્વ કોંગ્રેસી નેતાનું ઓપરેશન ‘ક્લીયર KHAM’, હજુ વધુ MLA રાજીનામાં આવશે

કોંગ્રેસમાં આજે પણ એક વિકેટ પડશે, સાંજ સુધીમાં વધુ એક ધારાસભ્ય રાજીનામુ આપશે. સૌરાષ્ટ્રના અગ્રણી પાટીદાર ધારાસભ્યે પક્ષ છોડવા મન મનાવી લીધું હોવાની વાત સામે…

કોંગ્રેસ પર તોડોના વાયરસનું જોખમ: વધુ 2 કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામાં

હાલ કોંગી નેતાઓ પર કોરોનાનું નહિ પરંતુ તોડોના વાયરસનું જોખમ વધી રહ્યું છે. બુધવારના રોજ કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક…

રાજ્યસભા: શક્તિસિંહ કે ભરતસિંહ માંથી કોણ જીતશે? જે હાર્યું તેની રાજનીતિ સમાપ્ત

કોરોના મહામારી વચ્ચે રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે. રાજ્યસભા માટે 19 જૂનના રોજ ચૂંટણી યોજાશે. ગાંધીનગર વિધાનસભા ખાતે સવારે 9 થી…

ભાજપે ત્રણ રાજ્યોમાં કર્યું નેતૃત્વ પરિવર્તન- હવે ગુજરાતમાં જીતુ વાઘાણીની જગ્યાએ કોણ આવશે નવા પ્રમુખ?

કોરોના સંકટ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય નેતાગીરીએ રાજ્યની નેતાગીરીમાં મોટો ફેરફાર કર્યો છે. મનોજ તિવારીને દિલ્હી ભાજપ અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવ્યા છે. હવે,…

કોરોનાને કારણે બંધ થયેલ સ્કૂલોનો સરકારે ઉઠાવ્યો મોટો ફાયદો, લીધો આ નિર્ણય…

ગુજરાતમાં કોરોના સંક્રમણના કારણે સરકારે સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. આ પછી રાજ્ય સરકારે બંધ સ્કૂલો અને કોલેજોનો મોટો ફાયદો ઉઠાવ્યો છે.…

મોટા સમાચાર: પ્રધાનમંત્રી મોદીને તેના પદેથી રાજીનામું અપાવવા હજારો લોકો દ્વારા ચાલુ થયું આંદોલન

હાલ ટ્વીટર પર એક ચોંકાવનારો ટ્રેન્ડ ચાલવા માંડ્યો છે. એ ટ્રેન્ડનું નામ છે #StepDownModi. અર્થાત પ્રધાનમંત્રી મોદી તમે તમારા પદેથી રાજીનામું આપો. આ ટ્રેન્ડ સાથે…

એક મધ્યમ ખેડૂત પરિવારમાંથી કેન્દ્રીય મંત્રી સુધીની સફર કરનાર મનસુખ માંડવીયા વિશે જાણો અહિ

મનસુખ માંડવીયા નામથી ગુજરાતીઓ કદાચ જ અજાણ હશે. આજે તેમનો જન્મદિન છે, ત્યારે તેમની રાજકીય કારકિર્દી ક્યાંથી શરુ થઇ અને કેવા સંઘર્ષ થી તેઓ આગળ…

ગુજરાતી યુવાઓનું આંદોલન: 10000 થી વધુ ટ્વીટ કરીને ભરતીનું લોકડાઉન ખોલવાની માંગ

આજે સમગ્ર ગુજરાત ના વિદ્યાર્થીઓ તથા ટ્વીટર પર આંદોલન પર ઉતર્યા. સાથે સાથે શંકરસિંહ વાઘેલા થી લઈને મોટા નેતાઓ પણ વિદ્યાર્થીઓ ના પક્ષે ટ્વીટર આંદોલન…

સુરતના જાગૃત યુવાનોની માંગ: કોરોના સંપૂર્ણ ખત્મ ન થાય ત્યાં સુધી ન યોજાવો જોઈએ કોઈ જાહેર કાર્યક્રમ

કોરોનાની મહામારી વચ્ચે દુનિયા સહીત ભારત અને ગુજરાતમાં જાહેર કાર્યક્રમો અને મેળાવડા, ચૂંટણી સહિતના કાર્યક્રમો સ્થગિત છે. ત્યારે સુરતમાં એક ખાનગી ટ્રસ્ટ દ્વારા પોતાના ટ્રસ્ટના…

કોરોના મહામારી વચ્ચે જનતાને છોડીને ભાજપના આ બે દિગ્ગજ નેતાઓ થયા ગાયબ- લાગ્યા પોસ્ટર

એક બાજુ દેશ કોરોનાવાયરસ મહામારી સાથે લડી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં પોસ્ટર વોર શરૂ થઈ ગઈ છે. ભોપાલમાં બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર લાપતા…

સંબિત પાત્રાને કોરોનાના લક્ષણો દેખાતા હોસ્પીટલમાં દાખલ કરાયા- જુઓ કેવી છે હાલત

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રા મા કોરોનાના લક્ષણ મળ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાને ગુરૂગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના…

ગુજરાત: ભાજપ નેતા પર થયો ગોળીબાર, તાત્કાલિક હોસ્પીટલમાં ખસેડાયા

ઉના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને હાલ નગરપાલિકાના પ્રમુખ કે.સી.રાઠોડ પર ગોળીબાર થતા ચારે બાજુ ચક્માર મચી ગયો છે. સુત્રો અનુસાર મળેલી માહિતી અનુસાર…