‘કેવુ હોય ગામડુ’: તમને પણ આવો અનુભવ થયો હશે- ગામડાને પ્રેમ કરતા હોય એ જરૂર વાંચે
ભાવનગર જીલ્લાના જેસર તાલૂકામાં આવેલુ બિલા ગામ, હે જી મારા નાનપણના ગામ, મારા બાળપણના ધામ, બિલા ગામ તને કરુ પ્રણામ ! મને મારુ વતન, મરુ…
ભાવનગર જીલ્લાના જેસર તાલૂકામાં આવેલુ બિલા ગામ, હે જી મારા નાનપણના ગામ, મારા બાળપણના ધામ, બિલા ગામ તને કરુ પ્રણામ ! મને મારુ વતન, મરુ…
71 વર્ષથી કમલનાથ ની સામે કોંગ્રેસનું સત્તામાં પાછું ફરવું એ પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે. આ કારણે જ કોંગ્રેસ અને કમલનાથ મધ્યપ્રદેશમાં કંઈક એવું કરવા…
પાકિસ્તાનની સરકારે કોરોના વાયરસ અંગેની માહિતી પ્રદાન કરવા માટે એક વેબસાઇટ બનાવી છે. આમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ને ભારતનો ભાગ ગણાવ્યો છે. હમણાં સુધી,…
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ તેમની ચૂંટણીના ચાર મહિના પછી પદાધિકારીઓની નવી ટીમ બનાવવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. પક્ષના સૂત્રો કહે છે કે, આ મહિનાના અંતમાં…
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે ઉભા થયેલા આર્થિક સંકટમાંથી જનતાને ઉગારવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ “આત્મનિર્ભર ગુજરાત સહાયતા યોજના”ની જાહેરાત કરી…
સુપ્રિમ કોર્ટે ગુજરાત રાજ્યના વિધાનસભાની મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ચૂંટણીને રદ જાહેર કરતા ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો છે. હવે ભુપેન્દ્ર ચુડાસમાને મંત્રી પદ અને…
ઉલ્લેખનીય છે કે 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાલના રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસના ઉમેદવારની હરાવી નજીવા મતથી જીત મેળવી હતી. જો કે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની…
કોરોના વાઇરસને લઇને લોકડાઉન વચ્ચે ફસાયેલા સુરતના શ્રમિકોને તેમના વતન મોકલવા સ્પેશિયલ ટ્રેનો શરુ થઇ છે. જેથી ગઈ કાલે સુરતથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જવા નીકળેલી…
હોંગકોંગની સંસદમાં શુક્રવારે જોરદાર હંગામો થયો અને સાંસદો અંદરો અંદર જ લડી પડ્યા.પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે સિક્યુરિટી ગાર્ડને લોકતંત્રના સમર્થકોને બહાર કાઢવા પડયા.…
હાલમાં lockdown ને લઈને સુરત વસતા સૌરાષ્ટ્રવાસીઓ પોતાના વતન જવા પડાપડી કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા એસટી નિગમની બસો ફાળવી અને રાહત ભાડે સૌરાષ્ટ્ર…
રામયણ અત્યારે દુનિયાનો સૌથી મોટો શો બની ચુક્યો છે. કરોડો લોકોએ રામાયણને પસંદ કરી છે અને સૌથી વધુ વાર જોવાયેલી સીરીયલ બની ગઈ છે. લોકડાઉનમાં…
કોરોનાવાયરસને કારણે લાગુ થયેલા દેશવ્યાપી લોકડાઉનના કારણે ઈકોનોમીને થયેલા નુકસાન અંગે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અર્થતંત્રમાં નોબેલ પ્રાઈઝ વિજેતા અભિજીત બેનરજી સાથે વાતચીત…