એવું તો શું થયું કે, બધા કામ પડતા મૂકી CR પાટીલે પકડી દિલ્હીની વાટ

સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત(Surat) ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે(C.R Patil) અચાનક દિલ્હી(Delhi)ની વાટ પકડી હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં પાટિલે જણાવ્યું કે- ‘પંચ નક્કી કરે ત્યારે…

‘લાઉડસ્પીકર હટાવો, નહીંતર મસ્જિદની સામે વાગશે હનુમાન ચાલીસા’- જાણો કોણે આપી ગંભીર ચેતવણી

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)એ મસ્જિદોના લાઉડ સ્પીકરના મોટા અવાજ સામે વાંધો ઉઠાવ્યો છે. MNS વડા રાજ ઠાકરે(Raj Thackeray)એ તેમની એક રેલી દરમિયાન મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ(Loudspeakers off…

મંત્રી જીતુ વાઘાણીએ કેજરીવાલ પર કટાક્ષ કરતા દિલ્હીના એક ગુજરાતીએ આપ્યો સણસણતો જવાબ

હાલમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવનિયુક્ત મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે રોડ શો ને પગલે ગુજરાત ભાજપ સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ…

મોંઘવારીને લઈને કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને પોલીસે કચડ્યું- નનામી, કાંદા બટેકા રસ્તે વેરણ છેરણ

સુરત(Surat): દિવસેને દિવસેભડકે બળી રહેલા પેટ્રોલ-ડીઝલ, તેલના ડબ્બા, ગેસના ભાવ અને જુદા જુદા પ્રકારના વધી રહેલા કમરતોડ ભાવને કારણે સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ(Vanita Vishram Ground) પાસે…

આમ આદમી પાર્ટી છોડનારા કોર્પોરેટરે કેજરીવાલ ના ગુજરાત આગમન પહેલા ફરી એક વાર કર્યો પક્ષ પલટો

આમ આદમી પાર્ટી માટે સુરતમાંથી એક રાહતના સમાચાર આવી રહ્યા છે. તેઓના વધુ એક પક્ષ પલટુ કોર્પોરેટર ઘર વાપસી કરી રહ્યા હોવાની જાણકારી સામે આવી…

જાણો એવું તો શું થયું કે, માલધારી સમાજના યુવકોએ કરી ઈચ્છા મૃત્યુની માંગણી?

આજકાલ ગુજરાત રાજ્યમાં બેરોજગારી, મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ધંધાઓમાં મંદીની હાલત વચ્ચે લોકો ખુબ મુશ્કેલી ભર્યું જીવન જીવી રહ્યા છે. ત્યારે અવાર નવાર રાજ્ય…

રાજ્યસભામાંથી 72 સાંસદોની વિદાય- PM મોદીએ ફોટો પડાવીને કહી આ ખાસ વાત

રાજ્યસભા(Rajya Sabha)ના 72 સાંસદો આજે સંસદમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. આ સાંસદોને વિદાય આપવામાં આવી રહી છે. આ પ્રસંગે PM મોદીએ રાજ્યસભાને સંબોધિત કરી હતી.…

ગુર્જર અનામત આંદોલનના નેતા કર્નલ કિરોડી સિંહ બૈંસલાનું દુઃખદ નિધન- ‘ઓમ શાંતિ’

રાજસ્થાન(Rajasthan)ના વરિષ્ઠ ગુર્જર નેતા કિરોડી સિંહ બૈંસલા(Kirodi Singh Bainsla)નું ગઈકાલે બુધવારે રાત્રે અવસાન થયું. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઘણા સમયથી બીમાર હતા અને…

નેહરુ મ્યુઝિયમનું નામ પણ બદલાયું, હવે ‘પીએમ મ્યુઝિયમ’ તરીકે ઓળખાશે; PM મોદી કરશે ઉદ્ઘાટન

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે(Government of Narendra Modi) નહેરુ મ્યુઝિયમ (Nehru Museum)નું નામ બદલવાનો નિર્ણય લીધો છે. હવે તે પીએમ મ્યુઝિયમ (PM Museum) તરીકે ઓળખાશે. અહીં…

કોણ છે મુખ્યમંત્રીને મળવા ગયેલો આ બુટલેગર ગોટીયો, જેને સુરતના બધા પોલીસ વાળા ઓળખે છે

ગુજરાત રાજ્યમાં છેલા ઘણાં સમયથી ક્રાઈમ રેટ દિવસેને દિવસે વધી રહ્યો છે, ગુજરાતમાં લુંટ,ખંડણી અને બળાત્કારના આરોપીઓને જાણે પોલીસ અને તંત્રનો જરા પણ ડરના હોય…

ડિસેમ્બરથી પોતાની આ એક શરત માટે કોંગ્રેસમાં પ્રવેશવા અટકતા હતા નરેશ પટેલ, હવે રાહુલે માની લીધી

ગત નવેમ્બર મહિનામાં અમદાવાદ ના જોધપુર વિસ્તારમાં એક કોંગ્રેસી નેતાના ઘરે બેઠક યોજાઇ હતી. જેમાં નરેશ પટેલ સહિત ગુજરાતના પાટીદાર સમાજના એવા નેતાઓ સામેલ હતા…

હસવું નહી રોકી શકો- પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને જુઓ કેવી રીતે સરકારની મજાક ઉડાવાઈ

કોંગ્રેસ(Congress) નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ની વધતી કિંમતોને લઈને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) પર નિશાન સાધ્યું છે. એટલું જ નહીં, તેમણે યુવાનોને રોજગાર,…