મોદી સરકારે ખેડૂતોની દિવાળી સુધારી, કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય
કેન્દ્ર સરકારે દિવાળી પહેલા દેશના ખેડૂતો માટે ખજાનો ખોલ્યો છે. કેબિનેટની બેઠકમાં રવિ પાકો પર ન્યૂનતમ સમર્થન મૂલ્ય વધારવા અંગે નિર્ણય પર મંજૂરીની મહોર મારી…
કેન્દ્ર સરકારે દિવાળી પહેલા દેશના ખેડૂતો માટે ખજાનો ખોલ્યો છે. કેબિનેટની બેઠકમાં રવિ પાકો પર ન્યૂનતમ સમર્થન મૂલ્ય વધારવા અંગે નિર્ણય પર મંજૂરીની મહોર મારી…
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019ની પોલિંગ સોમવારે ખતમ થઈ ગઈ. પોતાના વ્યસ્ત શિડ્યૂલથી સમય કાઢીને બોલીવૂડના કેટલાંય સ્ટાર્સ પોતાનો વોટ નાખવા માટે ગયા. એક્ટર સંજય કપૂર…
ભાજપના એક નેતાએ દાવો કર્યો હતો કે,તમે ઇવીએમમાં જે પણ બટન દબાવશો તે મત ભાજપને જ મળશે. ભાજપના આ નેતાના નિવેદન બાદ કોંગ્રેસના નેતા રાહુલ…
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સોમવારે મતદાન થવાનું છે. આ પહેલાં જ અસાંધ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બખ્શીશ સિંહ વિર્કના એક વીડિયોએ ભારે વિવાદ સર્જ્યો છે.વિર્કે જનતાને…
રાજ્યમાં છ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને આડે હવે ત્રણેક દિવસો જ બાકી રહ્યાં છે. મતદારોને રિઝવવા રાજકીય પક્ષોએ નીતનવા તુક્કા અજમાવ્યાં છે.એક બાજુ, રાજ્ય સરકાર…
નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બેંકોની કંગાળ સિથતિ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા પછી ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મહારાષ્ટ્રની ચૂંટણી રેલીમાં મુંબઈમાં ગુરૂવારે વળતો જવાબ આપ્યો છે.…
ગુજરાતમાં આરોગ્ય મામલે ગમે એટલી યોજનાઓ બહાર પાડવામાં આવે પરંતુ રેઢીયાર તંત્ર અને ગુલ્લીમારું ડોકટરો અને સ્ટાફના કર્મચારીઓને કારણે લોકો સરકારી હોસ્પીટલમાં જતા અચકાય છે.…
2017 વિધાનસભા ચૂંટણી પહેલા અને લોકસભા ચૂંટણી પહેલા અનેક પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરો અને કન્વીનરો ભાજપના કેસરી એ રંગાઈ ગયા હતા. વધ્યા ઘટ્યા પાસ…
હરિયાણા વિધાનસભાની ચૂંટણી નિમિત્તે નૂંહમાં એક ચૂંટણી સભાને સંબોધતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંબાણી અને અદાણીના લાઉડસ્પીકર…
મૂળ ભારતીય કૂળના અર્થશાસ્ત્રી અને નોબેલ પારિતોષિક વિજેતા અભિજિત બેનર્જીએ કહ્યું હતું કે તાજેતરમાં ભારત સરકારે કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો તેથી હું નિરાશ થયો હતો. અમીરો…
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના યાવતમાલમાં ચૂંટણી સભાને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર જૂઠ્ઠાણું કરવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલે કહ્યું કે,નરેન્દ્ર મોદી…
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ચર્ચામાં છે. ત્યારે બુલઢાણામાં એક ખેડૂતે વૃક્ષ પર લટકીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મહત્વની વાત એ…