જાણો એવા લેડી ડોન વિશે, જેમણે ગુન્હાની દુનિયા પર કર્યું હતું રાજ..

ગેંગસ્ટરનું નામ સાંભળીને આપણા બધાના મનમાં એક છબી ઉભરી આવે છે તે મોટાભાગે પુરુષોની છબી હોય છે. પરંતુ ગુન્હાની દુનિયામાં એવી ઘણી મહિલાઓ છે કે…

મમતાના દરબારમાં મોદી-મોદી. મમતાના હાથ નીચેથી એક કરોડ લોકો ભાજપમાં જોડાયા. જાણો વિગતે

ભાજપનું પ્રાથમિક સભ્યપદ નોંધણી અભિયાન હાલમાં જ પૂર્ણ થયું છે. ભાજપ પાર્ટીનો દાવો છે કે આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં રેકોર્ડબ્રેક એક કરોડ લોકોએ ભાજપનું સભ્યપદ…

૧૯૮૪ના શીખવિરોધી આંદોલનનું કારણ શું હતું? શું ખરેખર કોંગ્રેસે હજારો શીખોને માર્યા? જાણો હકીકત

ઘણા રાજનેતાઓના મોઢે તમે સાંભળ્યું જ હશે કે કોંગ્રેસે 1984માં લાખો શીખોનો કચ્ચરઘાણ વાળી દીધો. કોંગ્રેસે શીખોની લોહીની નદીઓ વહાવી વગેરે વગેરે. પરંતુ આ નિવેદનો…

આરબીઆઇના નાણાનો ઉપયોગ ક્યાં કરાશે તેની વિગતો આપવાનો નિર્મલાનો ઇનકાર

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ભંડોળમાંથી મોદી સરકારને ૧.૭૬ લાખ કરોડ રૃપિયા આપવાનો નિર્ણય લીધો છે. જો કે કોંગ્રેસે આરબીઆઇના આ નિર્ણય સામે અનેક પ્રશ્રો…

મોદી સરકાર આવી એક્શનમાં, કોંગ્રેસી નેતાની ૧૫૦ કરોડની સંપત્તિ જપ્ત

આયકર વિભાગે ગુરૂગ્રામ સ્થિત 150 કરોડ રૂપિયાની હોટલને બેનામી સંપત્તિ હેઠળ જપ્ત કરી છે. તપાસમાં ખબર પડી કે આ બેનામી સંપત્તિ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભજન…

લો બોલો : વરિષ્ઠ ભાજપ નેતાઓના નિધન પાછળ વિપક્ષની તાંત્રિક વિધી જવાબદારઃ સાંસદ પ્રજ્ઞા ઠાકુર

ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર ફરી એકવખત તેના વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચામાં આવી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓના નિધન અંગે પ્રજ્ઞાએ કહ્યું કે, આ તમામ લોકોના મૃત્યુ…

ભાજપમાં જઈને પણ અલ્પેશ ઠાકોરના સુર વિદ્રોહ કરવાના જ રહ્યા, જાણો હવે શું કહ્યું…

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી રાજકારણ ની ગલીઓમાં પ્રવેશેલા અલ્પેશ ઠાકોરે પોતાના નિવેદનો બદલીને જે રીતે રાજનીતિ કરી છે, ત્યારથી ચર્ચાઓમાં રહેલ છે. કોઇ પણ પક્ષમાં…

પેરિસમાં ભારતીયોને મોદીએ કહ્યું, નવા ભારતમાં ત્રણ તલાક માટે સ્થાન આપવામાં આવ્યું નથી.

જી -7 સંમેલનમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ વિજય બાદ…

કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાએ મોદીજીની ટીકા કરતા લોકોને આપ્યો એવો જવાબ, કે તમે સાંભળીને…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનની રીતભાત પૂરી રીતે નકારાત્મક નથી અને દરેક વખતે તેમની ટીકા કરવાથી અને તેમના કરેલા કાર્યોને અસ્વીકાર કરવાથી કોઇ લાભ થવાનો…

પી.ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યારે અમિત શાહ જેલમાં હતા. અને હવે ચિદમ્બરમ પૂરી તૈયારીમાં. જાણો શું છે આ રણનીતિ.

રાજનીતિમાં સમય ક્યારે ફરી જાય તે અંગે કહેવું ખુબ જ મુશ્કેલ છે અને જ્યારે તે બદલાય છે ત્યારે બધું જ બદલાઈ જાય છે. ભારત દેશની…

આ મુખ્યમંત્રી એક સમયે દારૂ વેચતા હતા. ક્લિક કરી જાણો અહીં.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌરનું બુધવારે સવારે 89 વર્ષની વયે અવસાન થયું હતું. બાબુલાલ ગૌર ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ થી મધ્યપ્રદેશના ભોપાલમાં દારૂની કંપનીમાં નોકરી કરવા…

નરેન્દ્ર મોદી અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ વડા પ્રધાન છે, જાણો તેમનું કાર્ય કેવું હતું..

કેન્દ્રમાં બીજી વખત સત્તા પર આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે. વડા પ્રધાન મોદીની આક્રમક રીતે કાર્ય કરવાની રીતને કારણે,…