અમિત શાહ: “કોંગ્રેસે 70 વર્ષમાં જે નથી કર્યું, તે મોદીજીએ માત્ર 75 દિવસમાં કરી બતાવ્યું છે.” જાણો વિગતે

ભારતના ગૃહમંત્રી અમિત શાહે 16 ઓગસ્ટના રોજ હરિયાણાના જિંદના આસ્થા રેલીને સંબોધન કરી હતી. કેન્દ્રીયમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મહાભારતના સમયમાં જ્યારે મહાભારતનું યુદ્ધ…

આ પાકિસ્તાની અભિનેતા પોતાને ગણાવે છે ISI એજન્ટ

પાકિસ્તાનના એક જાણીતા અભિનેતાએ ટ્વીટ કરીને પોતાને પાકિસ્તાની ખાનગી એજન્સી ISIનો એજન્ટ ગણાવ્યો છે. આ અભિનેતાને લઈને એક ભારતીય ચેનલ કેટલાય સમયથી દાવો કરી રહી…

દંગલ ગર્લ તેના પિતા મહાવીર ફોગટ સાથે બીજેપીમાં શામેલ- કુસ્તી બાદ રાજનીતિમાં હરીફોને હરાવશે

હરિયાણામાં આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા દુષ્યંત ચોટલા ની પાર્ટી જનનાયક જનતા પાર્ટી ને મોટો ઝટકો લાગ્યો છે. દેશની અગ્રેસર કુસ્તીબાજ અને જેના જીવન પર દંગલ…

ભાજપના આ સાંસદ સુષ્મા સ્વરાજના મૃત્યુના 2 દિવસ બાદ તેમનું નામ પણ ભૂલી ગયા- વાંચો અહી

ભાજપે 2019 લોકસભા ચૂંટણીમાં ફિલ્મ અને ખેલ જગતનાં અનેક મોટા-મોટા તારલાઓના સ્વરૂપમાં ભારતને ફેક સાંસદો આપ્યા છે. આવા મોટા સ્ટાર નો ઉપયોગ ફક્ત વોટ બેન્ક…

ભાજપ નેતાના ભત્રીજાએ યુવતીને ઓફિસમાં લઇ જઈને છેડતી નો પ્રયાસ કર્યો- વાંચો અહી

સંસ્કારી પાર્ટીનું સર્ટિફિકેટ ધરાવતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ગુંડાગર્દીના સમાચાર 2019 ની લોકસભાની ચૂંટણી પછી વધી ગયા છે. આવી જ એક ઘટના બારડોલીમાં બની. બારડોલીમાં…

આજે રાત્રે આઠ વાગ્યે દેશને સંબોધિત કરશે મોદી, કશ્મીર વિષે કરી શકે છે મોટી જાહેરાત.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે દેશને સંબોધિત કરશે. પીએમ મોદી જમ્મુ-કાશ્મીર થી અનુચ્છેદ 370 હટાવવાની અને પુનર્ગઠન બિલ ઉપર સરકારનો પક્ષ રાખી શકે છે. વડાપ્રધાન…

નીર્વીવાદિત સુષ્મા સ્વરાજ શા માટે તમામ પક્ષોના દિલ પર રાજ કરતા હતા? જાણો વધુ

ગઈકાલે મોદી રાત્રે દીલ્હીના પૂર્વ સીએમથી લઈને કેન્દ્રીય મંત્રીમંડળમાં મહત્વપૂર્ણ પદોની જવાબદારી સંભાળી ચૂકેલા સુષમા સ્વરાજનું દિલ્હી ની એમ્સમાં નિધન થયું છે. તેઓ 67 વર્ષના…

પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું નિધન, જાણો તેમનું વ્યક્તિત્વ અને કાર્ય

મોદી સરકારમાં પહેલા કાર્યકાળમાં વિદેશ મંત્રી રહેલા સુષ્મા સ્વરાજનું આજે મોડી સાંજે દિલ્હીમાં હાર્ટ એટેક આવ્યા બાદ aiims માં નિધન થયું છે. સાંજે તબિયત ખરાબ…

અમદાવાદ શહેર ભાજપના યુવાન નેતા અને ભાજપના જ મહિલા આગેવાન વચ્ચે ILU ILU.

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અવારનવાર દાવા કરતા હોય છે કે તેમનો પક્ષ એટલે કે ભાજપ ખૂબ જ શિસ્તબદ્ધ છે કોંગ્રેસ કે અન્ય રાજકીય પક્ષ જેવું…

15 લાખ મોકલી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી, મોબાઈલ પર આવો મેસેજ આવતા પોસ્ટઓફીસ બહાર લાઈન લાગી

કેરલના મુન્નાર સ્થિત પોસ્ટ ઓફિસમાં પાછલા ત્રણ દિવસમાં ૧૫૦૦ થી પણ વધારે સેવિંગ એકાઉન્ટ ખોલવામાં આવ્યા. અધિકારીઓ આ ઉત્સાહ અને જોઈને હેરાન થઈ ગયા. તેમણે…

હવે 200 યુનિટ થી ઓછો વિજવપરાશ કરનારને લાઇટબીલ નહિ ભરવું પડે, જાણો અહીં

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એક બાદ એક મહત્વના નિર્ણય લઈ રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વની જાહેરાત કરી.…

રાજકોટના પોલીસ કમિશ્નરે પોતાની સૂઝબૂઝના કારણે કર્યું એવું કામ કે…આખા દેશમાં ગુજરાત નંબર વન

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજકોટ સુરક્ષા કવચ એપ્લીકેશન બનાવવામાં આવી છે. દિલ્હી ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પોલીસ એક્સપોમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર…