અમિત શાહ: “કોંગ્રેસે 70 વર્ષમાં જે નથી કર્યું, તે મોદીજીએ માત્ર 75 દિવસમાં કરી બતાવ્યું છે.” જાણો વિગતે
ભારતના ગૃહમંત્રી અમિત શાહે 16 ઓગસ્ટના રોજ હરિયાણાના જિંદના આસ્થા રેલીને સંબોધન કરી હતી. કેન્દ્રીયમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મહાભારતના સમયમાં જ્યારે મહાભારતનું યુદ્ધ…