અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે, હીરા નગરીમાં કરશે આ મોટું કામ- ભાજપના ગઢને તોડવા રચી રણનીતિ

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Gujarat election 2022)ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં…

‘મને એક દિવસ માટે CBI-ED સોંપી દો, અડધું ભાજપ જેલમાં હશે’ – અરવિંદ કેજરીવાલ

દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) મોટું નિવેદન આપતા કહ્યું છે કે, જો તપાસ એજન્સીઓને 24 કલાકનો સમય આપવામાં આવે તો ભાજપ(BJP)ના અડધા નેતાઓ જેલમાં હશે.…

અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે, અમરેલી-સુરતમાં ગજવશે સભાઓ- જાણો કાર્યક્રમ

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર…

અરવિંદ કેજરીવાલે કર્યો મોટો ધડાકો- કહ્યું, ગોપાલ ઇટાલિયા આ બેઠક પરથી લડશે ચૂંટણી

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. પછી તે આમ આદમી પાર્ટી હોય(AAP), ભાજપ(BJP) હોય કે કોંગ્રેસ(Congress).…

મોરબી દુર્ઘટનાને લઈને અરવિંદ કેજરીવાલનો મોટો ધડાકો- રોડ શો દરમિયાન જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)એ સરદાર મેન રોડ-રાજકોટ રૂરલ, કાલાવાડ-જામનગર અને જેતપુર-રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત રોડ…

ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીને અરવિંદ કેજરીવાલે લીધી આડેહાથ- કહ્યું, આ બંને પાર્ટીવાળા…

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો જનતાના અભિપ્રાય મુજબ, ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)ને આમ આદમી પાર્ટી(AAP)નો મુખ્યમંત્રી ચહેરો જાહેર કરી દેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી…

અરવિંદ કેજરીવાલનો ગુજરાતની જનતાને ગુજરાતી ભાષામાં સંદેશ- જુઓ વિડીયોમાં શું કહ્યું?

ગુજરાત(Gujarat): ભારતના ચૂંટણી પંચે(ECI) ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections)ની તારીખો જાહેર કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં 182 વિધાનસભા બેઠકો પર…

ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાને કાબુમાં લેવા અલ્પેશ કથીરીયાને ખુદ અરવિંદ કેજરીવાલે AAP માં જોડાવા આમંત્રણ આપ્યું

ગુજરાત આમ આદમી પાર્ટી માં આજે પાટીદાર અનામત આંદોલનકારી નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જોડાઈ જતા ગુજરાત ભાજપમાં ભય ઊભો થયો છે. હાલમાં આમ…

ભાજપનું ટેન્શન વધ્યુ: પાટીદાર આંદોલનકારી અલ્પેશ કથીરીયા ની અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપ માં એન્ટ્રી

પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક અને પાટીદાર નેતા અલ્પેશ કથીરીયા, ખોડલધામ સુરતના પ્રમુખ ધાર્મિક માલવિયા એ આમ આદમી પાર્ટીમાં જોઈનિંગ કરતા વિધાનસભાની ચુંટણી પહેલા ભારતીય…

મેં વડાપ્રધાનને પત્ર લખ્યો છે, દેશના 130 કરોડ લોકો ઈચ્છે છે કે નોટ પર ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર હોવી જોઈએઃ અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે તેમની ત્રણ દિવસીય ગુજરાત મુલાકાત માટે આવી પહોંચ્યા છે.…

ગુજરાતના દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવવા માટે એક મોટો ‘AAP’ને- અરવિંદ કેજરીવાલ

ગુજરાત(Gujarat): આગામી સમયમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે. જેને કારણે દિગ્ગજ નેતાઓના આંટાફેરા વધી ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી…

‘ગુજરાતને ડબલ એન્જિનની નહિ, પરંતુ નવી સરકાર જોઈએ’ – અરવિંદ કેજરીવાલ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યા છે. અરવિંદ…