હરિયાણાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મેનિફેસ્ટોની જાહેરાત કરી છે. એ પ્રમાણે કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું 24 કલાકમાં માફ થશે, ખેડૂતોને મફત વીજળી અપાશે.…
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એક બાદ એક મહત્વના નિર્ણય લઈ રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વની જાહેરાત કરી.…
ભારત પ્રશાસિત કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે રાત્રે કથિત ઉગ્રવાદીઓએ ભારતીય જનતા પાર્ટીના નેતા ગુલામ મોહમ્મદ મીરની ગોળી મારીને હત્યા કરી છે. મીર અનંતનાગ જિલ્લામાં પાર્ટીના…
રાષ્ટ્ર ના રાજનૈતિક અગ્રણીયો પાસે દેશ ના વિકાસ ની જવાબદારીઓ છે. તેમના દ્વારા સંચાલિત યોજનાઓ અને પ્રોજેક્ટ્સ દેશના વિકાસ માટે મહત્વના છે. વિવિધ સરકારી અધિકારીઓએ ભારતની…