સુરતના આ ઉદ્યોગપતિએ મહેકાવી માનવતા- કોરોના વચ્ચે લોકો માટે કર્યું અનોખું કાર્ય

કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો જ જોવા મળે છે. કોરોના વાયરસ દિવસે-દિવસે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે. સુરત ખાતે કોરોનાનો કહેર ખુબ જ વધી…

‘હનુમાન ચાલીસા’ના પાઠ કરવાથી ખત્મ થઇ જશે કોરોના વાયરસ? આ BJP નેતાએ કહ્યું- જુઓ વિડીયો

મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે શનિવારે લોકોને હાકલ કરી છે કે દેશમાંથી હનુમાન ચાલીસાથી રોગચાળો બંધ થશે. પ્એરજ્ઞા ટ્વીટ કર્યું, “ચાલો…

વડોદરા પહોચેલા હાર્દિક પટેલનો વિરોધ કરવા આવેલા પંચાલ નામના શખ્શને સમર્થકોએ મારીમારીને ભૂત બનાવ્યો

સંસ્કારી નગરી કહેવાતા વડોદરાના સંજય નગર વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા ૧૮૦૦ ઝુંપડાઓ તોડીને પાક્કા મકાન બનાવી આપવાનું વચન ભાજપ સરકારે આપ્યું હતું. પરંતુ આજ દિન…

હાર્દિક પટેલે કોરોનાના ભયને અવગણી સોશિયલ ડીસ્ટન્સિંગના નિયમો નેવે મુકી કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે કરી મીટીંગ

હાર્દિક પટેલને મહેસાણા જિલ્લામાં પ્રવેશ લ્રવાની મંજુરી ન હોવાથી આજે ગાંધીનગર જિલ્લાની બોર્ડર પર વિજાપુર અને વિસનગર વિધાનસભાના કોંગ્રેસ પાર્ટીના મુખ્ય હોદ્દેદારો સાથે સંગઠન ને…

સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ બનતાં જ સુરતના નેતાઓને મંત્રી બનવાના અભરખા જાગ્યા!

તાજેતરમાં જ ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે એકાએક ચંદ્રકાંત રઘુનાથ પાટીલ (સી આર પાટીલ) ના નામની જાહેરાત થતાની સાથે જ ‘કહી ખુશી કહી…

નીતિન પટેલ સિવાયના નેતાઓના ચહેરાઓ પર ફેકાઈ કાળી શાહી- સી આર પાટીલનું સુરતમાં વિરોધ સાથે સ્વાગત?

સુરતના યોગિચોક વિસ્તારમાં સાવલિયા સર્કલ પર રાત્રે કર્ફ્યુના સમયમાં બેનર લાગ્યા હતા. જેનો સોશિયલ મીડિયામાં વિરોધ થઇ રહ્યો હતો પરંતુ હવે કોઈ અજાણ્યાઓ દ્વારા આ…

ગુજરાતમાં 12 MLA, 27 કોર્પોરેટરો, 3 પૂર્વ ધારાસભ્ય અને 10થી વધુ સ્થાનિક નેતાઓ કોરોનાનો ભોગ બન્યા- સામે આવ્યું નામ સહીતનું લીસ્ટ

ગુજરાતમાં બેકાબૂ થયેલ કોરોનાની ઝપેટમાં સામાન્ય લોકોની સાથે-સાથે 50થી પણ વધુ નેતાઓ તેની ઝપટમાં આવી ગયા છે,જેમાં સૌથી વધુ કુલ 27 કોર્પોરેટર,12 ધારાસભ્ય,3 પૂર્વ ધારાસભ્ય,…

પૂર્વ સાંસદ પરેશ રાવલના સગા નાના ભાઇનું જુગારધામ પકડાયું

વિસનગરમાં 100 વર્ષ કરતા પણ જુના સિનિયર સિટિઝન ક્લબમાં ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલનો નાનો ભાઈ હિમાંશુ રાવલ અને ફોઈનો દીકરો બહારથી લોકોને બોલાવીને જુગાર…

“જો રામ મંદિર બનશે તો કોરોના વાયરસનો ખાત્મો થઇ જશે” જાણો કોણે કહી આ વાત

એનસીપી નેતા શરદ પવારે રામ મંદિર, કોરોના સંક્રમણ અને અર્થવ્યવસ્થાના મુદ્દાઓને લઈને આ જ ઇશારાઓમાં ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે રવિવારે સોલાપુરમાં પત્રકારોને જણાવ્યું…

BJP કોર્પોરેટર ભરત મોના ફાયરિંગ કેસમાં યુપીથી બે શાર્પશુટર પકડાયા- જાણો કોણે આપી હતી સોપારી

સુરતના વરાછામાં ભાજપના કોર્પોરેટર ભરત મોના ઉપર વરાછાના જગદીશનગરના પોપડાની કરોડોની જમીન વિવાદમાં ફાયરિંગના બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કર્યા બાદ ગઈકાલે ફાયરિંગ…

રામ મંદિર ભૂમિપૂજન માટેની ભવ્ય તૈયારી, આંદોલન કરનારા નેતાઓને આમંત્રિત કરવામાં આવશે

અયોધ્યામાં રામ મંદિર નિર્માણની હિલચાલ તીવ્ર બની છે. ભૂમિપૂજન ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં કરી શકાય છે. આ માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો ત્યાં…

નરેન્દ્ર મોદીએ એકપણ ગુજરાતી નેતાને પ્રદેશ અધ્યક્ષ બનાવવો યોગ્ય ન સમજી સી આર પાટીલને ક્યાં કારણે બનાવ્યા?

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખ પદને લઈને જાતજાતની અને ભાતભાતની અટકળો ચાલી રહી હતી. જોકે મીડિયામાં તેમજ સોશિયલ મીડિયામાં પણ જાતજાતના નામો વિશે અટકળો…