દ્વારિકાધીશની માફી માંગવા પહોચેલા મોરારી સાથે પબુભા માણેકનું ‘દે ભીખા દે’ થયું- જુઓ અહી
કૃષ્ણ અને યાદવો અંગે વિવાદિત ટિપ્પણી મામલે મોરારી દાસ માફી માંગવા દ્વારકા પહોંચ્યા હતા ત્યારે ભાજપના નેતા પબુભા માણેક ચાલુ પ્રેસ કોન્ફરન્સ મોરારી પર ધસી…
કૃષ્ણ અને યાદવો અંગે વિવાદિત ટિપ્પણી મામલે મોરારી દાસ માફી માંગવા દ્વારકા પહોંચ્યા હતા ત્યારે ભાજપના નેતા પબુભા માણેક ચાલુ પ્રેસ કોન્ફરન્સ મોરારી પર ધસી…
ગુજરાત સરકાર દ્વારા વધારાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ સામે આજે ગુજરાત કોંગ્રેસ જિલ્લા મથકોએ ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે તેવી જાહેરાત થઇ હતી. ત્યારે આજે…
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં કોરોના દર્દીઓની વધી રહેલી સંખ્યાની ચિંતા નથી, પણ રાજ્યની તિજોરી પર થયેલી અસરની ચિંતા વધારે છે. આ આક્ષેપ ગુજરાત…
વિશ્વ બેંકે મોટો ખુલાસો કર્યો છે કે, નરેન્દ્ર મોદી આઝાદી બાદ સૌથી વધુ કરજ લેનારા પ્રથમ વડાપ્રધાન છે. આઝાદી બાદ પહેલી વાર પીએમ મોદીએ વિશ્વ…
મધ્યપ્રદેશમાં ઈન્દોરમાં કેન્દ્રીય મંત્રીના જન્મ દિવસના અવસરે ગરીબોમાં વહેંચવામાં સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડી ગયા છે. જણાવી દઈએ કે ભારતમાં કોરોનાવાયરસના સૌથી વધારે પ્રભાવિત થનાર રાજયોમાં…
સમગ્ર ભારતમાં કોરોનાથી સરેરાશ મોતના આંકડાઓમાં અમદાવાદ ટોપ ઉપર છે ત્યારે અમદાવાદ વારંવાર જાહેર કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. કોરોના મહામારીમાં માસ્કને સેનીટાઇઝર સાથે જીવન જીવવાની…
કોરોનાકાળમાં SVP હોસ્પિટલના નર્સિંગના કર્મચારીઓ નારાજ જોવા મળી રહ્યાં છે. આગોતરી જાણ કરવા ને બદલે એકાએક પગાર કાપી લેવાતા નર્સિંગના 50 થી 60 જેટલા કર્મચારીઓ…
ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા માધવી રાજે સિંધિયાને કોરોના કેસ પોજીટીવ આવ્યો છે. બંનેને દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં દાખલ…
હાલમાં ગુજરાતમાં રાજનીતિની કથળતી અને નીચતાની હદો વટાવી રહેલા સત્તા વિપક્ષના નેતાઓથી ગુજરાતીઓ ત્રસ્ત બન્યા છે. વેચાઉ માલ અને વેપારી સમાન બનેલા રાજકીય પક્ષો એકબીજાના…
ખરીદ પરોતથી બચવા કોંગ્રેસના MLA જ્યાં ભેગા થયા છે એ રાજકોટના રિસોર્ટના મેનેજર સામે સરકારે અર્થાત પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હોવાની વાત સામે આવી…
ભાજપના મીડિયા સેલના કાર્યકર તરુણ બારોટને કોરોના થયો છે. જેથી પીએમ નરેન્દ્ર મોદીએ તરુણ બારોટને ફોન કરીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. પીએમ મોદી અને તરુણ…
આગામી તા.૧૯ના રોજ યોજનાર રાજયસભાની ચૂંટણી પૂર્વે ભાજપે કોંગ્રેસના વધુ ત્રણ ધારાસભ્યોના રાજીનામા આવતા હવે ચારમાંથી ત્રણ બેઠકો ઉપર ભાજપનો વિજય નિશ્ચિત મનાય છે. જયારે…