રૂપાણી સાહેબ સુરતવાસીઓ સરકારી કોલેજ ઝંખે છે, તાયફાઓ રેલી નહીં: ટિમ ગબ્બર

ભાજપ દ્વારા સુરતમાં વરાછાના મીની બજાર થી હીરાબાગ સુધી CAAના સમર્થનમાં મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ હાજરી…

શું ખરેખર 1987 માં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ બળાત્કારના આરોપી હતા? સામે આવ્યા પુરાવા

8 જુન ૧૯૮૭ નું એક પેપર કટીંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. ધ ટેલિગ્રાફના આ કથિત કટીંગ માં જણાવવામાં આવ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી…

કોંગ્રેસ નેતા અલકા લાંબાએ AAPના કાર્યકર્તાને માર્યો તમાચો, જુઓ વિડિયો

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે મતદાન હાલમાં ચાલી રહ્યું છે. કુલ 70 સીટ માટે 672 ઉમેદવાર મેદાનમાં છે. આ દરમિયાન ચાંદની ચોકથી કોંગ્રેસ ઉમેદવાર અલકા…

ગુજરાતના કુપોષીત બાળકોને રૂપાણી સરકાર ખવડાવશે આ એક ખાસ વસ્તુ, શરૂ કર્યો પાયલોટ પ્રોજેક્ટ

દેશમાં કુપોષણ ને મામલે મોત થવાના મામલામાં ભાજપ સાશિત રાજ્યો અગ્રેસર રહ્યા છે. ભારતના ગુજરાતમાં કુપોષણની આપત્તિથી ઘણા ઘરોના ચિરાગ માંની ખોળામાં જ ઓલવાઈ જાય…

રાહુલ: “થોડા સમયમાં જ મોદીને ડંડા પડશે”, મોદીએ એવો જવાબ આપ્યો કે રાહુલ… જુઓ વિડીયો

દિલ્હી ચૂંટણી પ્રચાર દરમિયાન ગઈકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડંડા પડશે તેવું નિવેદન આપ્યું હતું. જે નિવેદનનો જવાબ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ…

આખરે કોને મળશે દિલ્હીનો તાજ? મોદી કે અરવિંદ- કરવામાં આવી મોટી ભવિષ્યવાણી

દિલ્હી વિઘાનસભાની ચૂંટણી માત્ર ચુંટણી જ નથી રહી પણ આ ચુંટણી પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે. આ ચૂંટણી એ કેજરીવાલ…

સૂરજેવાલનો કેન્દ્ર સરકાર પર નિશાનો, કહ્યું કેગ રિપોર્ટથી ખુલી બીજેપીના ખોટા રાષ્ટ્રવાદની પોલ

લેહ , લદ્દાખ અને સિયાચીન જેવા સ્થળો પર ફરજ બજાવતી ભારતીય સેનાના જવાનોને મળી રહેલી સુવિધા ઉપર કેગના રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થયો છે. કેગના રિપોર્ટ…

બેંક ખાતામાં ₹ 15 લાખ ન આવવા પર રાંચીમાં મોદી-શાહ વિરૂદ્ધ ફરિયાદ દાખલ

ઝારખંડના પાટનગર રાંચીમાં એક વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આ વ્યક્તિએ વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર પોતાનું વચન…

મોદી: શાહિનબાગ સાંપ્રદાયિક એકતા તોડવાનો પ્રયોગ છે, જો આજે નહિ રોકીએ તો…

હાલ દિલ્હી ચૂંટણીને ધ્યાનમાં લઇને દરેક રાજકીય પાર્ટીઓ પુરા જોરશોરથી પ્રચારમાં લાગી ગઇ છે. ભાજપ પાર્ટી તરફથી અમિત શાહ અને અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે…

બીજેપી સાંસદ: મહાત્મા ગાંધીનો સ્વતંત્રતા સંઘર્ષ એક નાટક હતું, આપને સત્યાગ્રહથી નથી મળી આઝાદી

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ સાંસદ અનંતકુમાર હેગડે એ એકવાર ફરી પોતાના નિવેદનથી વિવાદ ઉભો કર્યો છે. આ વખતે તેમણે મહાત્મા ગાંધી પર નિશાન સાધતા…

દીવા તળે અંધારું: રૂપાણીના વતનમાં જ થઈ રહેલો ભ્રષ્ટાચાર સામે આવ્યો

રાજકોટમાં પત્રકારોને ચેક આપવા મામલે વિપક્ષ કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે કહ્યું કે આ ઘટના લોકતંત્ર માટે અને ગુજરાત માટે ચિંતાનો વિષય છે.…

વિપક્ષનાં દિગ્ગજ નેતા- મોદીએ ફરી વાર ભારતને આવું દિશાહીન બજેટ આપ્યું

તમામ યોજનામાં પીપીપી મોડલ દાખલ કરીને મોદી સરકાર હવે દેશની જનતાની તમામ જવાબદારીઓમાંથી હાથ ઊંચા કરીને હવે ભાર સામાન્ય જનતા પર નાખવા માગે છે. તેમજ…