પાટીદારોનો ફાયદો નથી મળતો એટલે કોંગ્રેસ પાટીદારોને મહત્વ નથી આપતી… વાંચો હકીકત

છેલ્લા ત્રણ વર્ષથી જે રીતે ગુજરાતમાંજકીય પક્ષોને જે રીતે પાટીદારો ના આંદોલનને લીધે લાભ ગેરલાભ થતા આવ્યા છે. આંદોલનને લીધે કેટલાય આંદોલનકારીને પણ લાભ થયા…

આર્થિક રીતે પછાત સવર્ણ જ્ઞાતીઓને 10 ટકા અનામતની જાહેરાત

છેલ્લા કેટલાય સમયથી ગુજરાત સહિત દેશમાં અનામતની લડત ચાલી રહી છે. ત્યારે સરકારે મહત્વનો નિર્ણય લેતા આર્થિક રીતે પછાત સવર્ણ જ્ઞાતીઓને 10 ટકા અનામતની જાહેરાત…

પોલીસ પર હુમલા કરો અને જરૂર પડે તો મારી નાંખો, તમને કશુ થશે નહીં : BJP નેતા

ભારતીય જનતા પાર્ટીનાં બે નેતાઓ પર લોકોને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા ઘણા સમયથી ભાજપે તેનો પગપેસારો કરવા માટે મોટા પાયે પ્રચાર ચાલુ…

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન: લોકસભાની ચૂંટણી પહેલા તૂટશે કોંગ્રેસ

ગુજરાતમાં કોંગ્રેસમાં ડામાડોળ જેવી સ્થિતિ વચ્ચે ગત રોજ નવી દિલ્હી ખાતે બેઠક કરી કોંગ્રેસે આંતરિક નારાજગી ન હોવાનો ખુલાસો કર્યો છે પણ આજે નીતિનભાઈએ કોંગ્રેસમાં…

રામ મંદિર વિષે શું વિચારે છે હાર્દિક પટેલ? મોટું નિવેદન આવ્યું સામે….

પાટીદાર અનામત આંદોલનમાંથી ગુજરાતમાંથી યુવા નેતા બનેલા હાર્દિક પટેલ એ હવે પોતાની રાષ્ટ્રીય ઓળખ બનાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે હવે તે રોજ અલગ અલગ…

દારૂ પાર્ટી કરતા કોંગ્રેસી પ્રમુખ સહીત પાંચ કાર્યકરો પકડાયા, વાંચો વિગતે…

રાજ્યમાં દારૂબંધીનો વારંવાર વિરોધ કરનાર કોંગ્રેસના જ કાર્યકર્તાઓ હવે દારૂની મહેફિલમાંથી ઝડપાઇ ગયા છે, આણંદમાં અડાસ ગામની સીમમાં ખાનગી ફાર્મહાઉસમાં પોલીસની રેડમાં 5 સખ્શોની ધરપકડ…

કુંભ મેળાઓ અને મંદિરોથી દેશનો વિકાસ થવાનો નથી: BJP પૂર્વ સાંસદ

તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડનાર અને દલિત નેતા સાવિત્રીબાઇ ફુલેએ ઉત્તરપ્રદેશ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, દેશમાં કુંભ મેળા અને મંદિરો…

‘અન્નદાતા’ને આકર્ષવામાં લાગી મોદી સરકાર, ચૂંટણી પહેલા આપી શકે છે મોટું પેકેજ

હાલમાં જ યોજાયેલી થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. હિન્દી હાર્ટલેન્ડના ત્રણ રાજ્ય મધ્‍ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પાર્ટી સત્તા ગુમાવી…