મોતની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો રાજકોટ- જામનગર હાઇવે, અકસ્માતમાં કચુંબર થઈ ગઈ કાર- 4 લોકોના કરુણ મોત

રાજકોટ (Rajkot): રાજ્યમાં ફરી એક વાર દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો રાજકોટ-જામનગર હાઇવે (Rajkot accident) પર ગોઝારો અકસ્માત (Rajkot…

રાજકોટ (Rajkot): રાજ્યમાં ફરી એક વાર દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો રાજકોટ-જામનગર હાઇવે (Rajkot accident) પર ગોઝારો અકસ્માત (Rajkot Accident) સર્જાયો છે. જામનગર હાઇવે પર પડધરી નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચેના અકસ્માતમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

Rajkot Jamnagar Highway accident

આજે વહેલી સવારમાં થયેલા આ ગોઝારા અકસ્માત પછી સ્થાનિકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘટના અંગે મળતી માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે, કાર પડધરી તરફ જઇ રહી હતી. જ્યારે સામેથી ટ્રેક્ટર આવી રહ્યું હતુ અને આ બંને વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે.

હાલ મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર, ચાર મૃતકોમાં ત્રણ લોકો રાજકોટના છે અને એક મૃતક અન્ય જગ્યાનો હોવાનું જાણવા મળ્યું છે.

વાત કરવામાં આવે તો જામનગર હાઇવે પર પડધરી નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચેના અકસ્માતમાં ચાર લોકોના દર્દનાક મોત નીપજ્યા છે.

આજે વહેલી સવારે થયેલા આ ગોઝારા અકસ્માત બાદ સ્થાનિકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

જામનગર હાઇવે પર પડધરી નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના દર્દનાક મોત નીપજ્યા છે. જેના લીધે મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *