કાજોલને પૂછ્યું, તમારી દીકરી શાહરુખના દીકરા સાથે ભાગી જાય તો શું કરશો? – કાજોલે એવો જવાબ આપ્યો કે…

કાજોલ તેના સ્પષ્ટ નિવેદનો માટે હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે. હવે કાજોલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાહરુખ ખાનના પુત્ર…

કાજોલ તેના સ્પષ્ટ નિવેદનો માટે હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે. હવે કાજોલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન અને કાજોલ ની પુત્રી ન્યાસા વિશે એવું નિવેદન આપવામાં આવ્યું છે કે, ખુદ કિંગ ખાન પણ ચોંકી જાય છે. વીડિયો કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’નો છે જેમાં કાજોલ, શાહરુખ અને રાની મુખરજી નજરે પડે છે.

 

View this post on Instagram

 

A post shared by HashiyehLand (@hashiyehland) on Jun 12, 2020 at 11:02pm PDT

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કરણ કાજોલને પૂછે છે કે, આજથી 10 વર્ષ બાદ જો આર્યન અને ન્યાસા ભાગી જાય તો તારી પ્રતિક્રિયા શું હશે? તેના જવાબમાં  કાજોલ કહે છે, “દિલવાલે દુલ્હા લે જાયેંગે”. શાહરુખ કાજોલના નિવેદનથી થોડો મૂંઝવણમાં મૂકાઈ ગયો. તે કહે છે, મને આ જોક્સમાં કાંઈ ખબર ના પડી. મને તો ડર છે કે, જો કાજોલ મારી વેવાણ બની ગઈ તો…. હું તો વિચારી પણ નથી શકતો. શાહરુખની આ વાત સાંભળીને કાજોલ અને રાની મુખરજી બંને હસવા લાગે છે.

ડોટર્સ ડે પર ન્યાસા માટે કાજોલની સ્પેશિયલ પોસ્ટ:
કાજોલે લખ્યું, “મારી પ્રિય પુત્રી, મને તારામાં સૌથી વધુ તારો યુનિક પોઈન્ટ ઓફ વ્યૂ અત્યંત પસંદ છે. તે હંમેશાં મારાથી થોડો અલગ હોય છે, અને તે મને અને બીજા બધાને બાકીની દરેક બાબતોથી સંપૂર્ણપણે અલગ રીતે દેખાય છે, અને આમ કરવું મારા માટે ખૂબ જ મુશ્કેલ છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *