સરકાર અને પાકવીમા કંપનીની મિલીભગત ?- કોર્ટમાં પહોચેલા ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર

હાલ ચાલુ વર્ષમાં અને ગયા વર્ષે ખેડૂતોને પાક માં ખુબ નુકશાન થયું હતું. અને તેનાથી સમગ્ર પાક નસ પામ્યો હતો. અને પાક નાસ પામવાથી દરેક…

હાલ ચાલુ વર્ષમાં અને ગયા વર્ષે ખેડૂતોને પાક માં ખુબ નુકશાન થયું હતું. અને તેનાથી સમગ્ર પાક નસ પામ્યો હતો. અને પાક નાસ પામવાથી દરેક ખેડૂતોને ખુબ જ નુકશાન થયું હતું. તેના કારણે પાક વીમા માટે દરેક ખેડૂતો દિન રાત વીમા કંપની સામે મદદ માંગી રહ્યા છે.

ખેડૂતોએ પાકવીમા અંગે અરજી કરી હતી જેના હાઇકોર્ટે વીમા કંપનીઓની ઝાટકણી કાઢી હતી. 2017-2018માં ખેડૂતોને પાકવીમાનું વળતર હજુ સુધી ચુકવાયુ નથી. આટલું જ નહી પરંતુ એસ.બી.આઈ. જનરલ વીમા કંપનીએ તો વળતર આપવાની ના પણ પાડી દીધી છે. સાથે-સાથે ખેડૂતોએ વીમાના વળતર માટે કરી હતી માગ. અને વર્ષ 2017-2018 માં દરેક જગ્યાએ ખેડૂતોને થયું છે નુકશાન. અને તેમાં એસ.બી.આઈ જનરલ વીમા કંપનીએ વળતર આપવાની ના પાડી હતી.

શું કરી હતી ખેડૂતોએ માંગ ? જાણો અહીં

ખેડૂતોએ વીમાના વળતર માટેની માંગ કરી હતી. વર્ષ 2017-18માં ખેડૂતોને નુકસાન થયું હતું. SBI જનરલ વીમા કંપનીએ વળતર આપવાની ના પાડી હતી. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં એફિડેવિટ કરી હતી. નુકસાનું વળતર વીમા કંપનીએ આપવું જોઇએ. કોર્ટે વીમા કંપનીને એફિડેવિટ કરવા કર્યો આદેશ. આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

વીમા કંપનીઓ કરે છે  પોતાની મનમાની, જાણો નહિ

ગુજરાતમાં વીમા કંપનીઓ સરકારને પણ ગાંઠતી નથી. સરકાર ગમે તે કહે પરંતુ વીમા કંપની તો પોતાની મનમાની કરવામાં મગન છે. દર વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડાને પગલે જગતના તાત ખેડૂતને નુકસાન થાય છે ત્યારે સરકાર પાક વીમાને નામે જાણે લોલીપોપ આપી ખેડૂતોને બંધ કરી દેવાની કવાયત કરતી હોય તેવો ઘાટ ઘડાયો છે. ખુદ સરકારને વારંવાર રજૂઆત કર્યા બાદ આ મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *